gujarat
- Gujarat
અમદાવાદના વેજલપુરમાં પ્રેમી સાથે મળીને પત્નીએ પતિને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યો
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. એવામાં ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા…
Read More » - South Gujarat
અમેરિકામાં ઓકલોહામાં ગુજરાતી યુવક હેમંત મિસ્ત્રીના મૃત્યુ બાદ પરિવારે કર્યું અંગદાન
અમેરિકાના શનિવારના રોજ ઓકલોહામાં શહેરમાં એક ગુજરાતીની હત્યા કરવામાં આવી હોવાની ઘટના ઘટી હતી. જેમાં મોટેલ ચલાવનાર મૂળ નવસારીના હેમંત…
Read More » - South Gujarat
સુરતમાં સોફ્ટવેર એન્જીનીયર પરિણીતાના આપઘાતને લઈને થયો મોટો ખુલાસો
સુરત ના ભટાર વિસ્તારમાં સોફ્ટવેર એન્જિનિયર મહિલા છઠ્ઠા માળેથી પટકાતા મૃત્યુ નીપજ્યું હોવાનું થોડા દિવસ પહેલા સામે આવ્યું હતું. આ…
Read More » - Saurashtra
રાજ્યમાં વરસાદી માહોલ બનતા યાત્રાધામ પાવાગઢ ની રોપ-વે સેવાને કરાઈ બંધ
રાજ્યમાં હાલ વરસાદી માહોલ બન્યો છે. તેના લીધે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં પવન ફૂંકાવાની સાથે…
Read More » - Gujarat
અમદાવાદ : સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા વૃદ્ધે ત્રણ વાહનોને અડફેટે લીધા, એક નું મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મૃત્યુ થયા હોવાની ઘટના સતત સામે આવતી રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત…
Read More » - South Gujarat
વિદેશમાં વધુ ગુજરાતીની હત્યા : નવસારીના હેમંત મિસ્ત્રીની સામાન્ય કચરાની બાબતમાં કરાઈ હત્યા
અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાની બાબત સામે આવી છે. અમેરિકાના ઓકલાહો શહેરમાં હત્યાની ઘટના ઘટી છે. જાણકારી મુજબ, મૂળ નવસારીના…
Read More » - South Gujarat
ગીર સોમનાથના કોડીનારમાં મહિલાની છરીના ઘા ઝીંકી પાડોશી દંપતીએ કરી હત્યા
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અવારનવાર રાજ્યમાં હત્યાની ઘટના સામે આવી રહી છે. એવામાં આવી જ…
Read More » - Saurashtra
ખીરસરા ગુરુકુળ દુષ્કર્મ કેસ : પીડિતા એ સ્વામીને લઈને જણાવ્યું કે….
ખીરસરા ગુરૂકુળ ના બે સ્વામીઓ સામે દુષ્કર્મનો મુદ્દો ચર્ચાનો વિષય બનેલ છે. આ મામલાને લઈને સતત જાણકારી ઓ સામે આવી…
Read More » - Gujarat
અમરેલીમાં હનુમાનપુર ગામે વીજકરંટ લાગતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત
અમરેલીના ખાંભા ના હનુમાનપુર ગામથી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ગામમાં એક જ પરિવારના ત્રણ લોકોને વીજકરંટ લાગતા…
Read More » - Gujarat
બહારનું ખાતા પહેલા ચેતજો : બનાસકાંઠામાં ચવાણાના પેકેટમાંથી મળી આવી મૃત ગરોળી
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખાદ્ય પદાર્થોમાંથી અનેક જીવજંતુઓ નીકળવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કેમકે અવારનવાર તેને લઈને ઘટનાઓ…
Read More »