2 hours ago
મહાશિવરાત્રી પર મંગળ પોતાના નક્ષત્રમાં પ્રવેશ કરશે, 4 રાશિઓના જીવનમાં પરિવર્તન આવશે
મંગળ ગ્રહને હિંમત અને બહાદુરીનો ગ્રહ માનવામાં આવે છે. તે તમારી નેતૃત્વ ક્ષમતાઓ અને વૈવાહિક જીવનને પણ પ્રભાવિત કરે છે.…
12 hours ago
સૂર્યગ્રહણના દિવસે ચંદ્રનું બેવડું રાશિ પરિવર્તન, આ 3 રાશિના લોકોએ સાવધ રહેવાની જરૂર
વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ થવાનું છે. ભારતીય માનક સમય મુજબ, આ ગ્રહણ બપોરે ૩:૨૬ વાગ્યે શરૂ…
19 hours ago
શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને હાર્ટ એટેક આવ્યો
રાજ્યના શિક્ષણ મંત્રી **પ્રદ્યુમન વાજા**ને માઇનોર હાર્ટ એટેક આવ્યા બાદ તાત્કાલિક અમદાવાદની **યુ. એન. મહેતા હોસ્પિટલ**માં દાખલ કરવામાં આવ્યા છે.…
24 hours ago
બિલ્ડર તુષાર ઘેલાણીએ એક મહિલાથી કંટાળીને જીવન ટુંકાવ્યું હતું
સુરતના જાણીતા બિલ્ડર **તુષાર ઘેલાણી**ના આપઘાત કેસમાં હવે પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હોવાનું જાણવા મળ્યું છે. શરૂઆતમાં આ…
2 days ago
રાજીનામા પર ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, રાજુભાઈ મર્દ હતા, પણ હવે…
ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર આંતરિક ઘમાસાણ સામે આવ્યું છે. આમ આદમી પાર્ટીમાં ચાલતા જૂથવાદ વચ્ચે ખેડૂત નેતા **રાજુ કરપડા**એ પક્ષના…
3 days ago
AAP નેતા રાજુ કરપડાએ આપ્યું રાજીનામું, કારણ ગોપાલ ઈટાલીયા?
રાજ્યની રાજનીતિમાં એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. આમ આદમી પાર્ટી ના ખેડૂત સંગઠનના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ પાર્ટીના તમામ…
5 days ago
એક રાશિમાં 5 ગ્રહોનો મહાસંયોગ, આ બધી રાશિઓના જીવનમાં હલચલ મચાવશે
આ વર્ષની 23 ફેબ્રુઆરીએ, હિંમત અને બહાદુરીનો ગ્રહ મંગળ, શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરશે. આ ગોચર ઘણા લોકો માટે નવી…
1 week ago
હું ભૂત બનીને તારી પાસેથી 7 વર્ષનો હિસાબ લઈશ, કહીને યુવકે જીવન ટુંકાવ્યું
રાજકોટમાં કેવડાવાડી વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા 40 વર્ષીય અમિતભાઈ અરવિંદભાઈ તન્નાએ વ્યાજખોરોની હેરાનગતિથી કંટાળી ઝેરી દવા…
1 week ago
હુમલા કેસમાં જયરાજ આહિરના જામીન મંજૂર,જેલ બહાર આવશે
બગદાણામાં બનેલી હિંસક ઘટના અને નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં છેલ્લા બે અઠવાડિયાથી જેલમાં રહેલા જયરાજ આહિર સહિત તમામ…
1 week ago
ગુજરાત યુનિ.ના ગેસ્ટ હાઉસમાં 21 વર્ષીય વિદ્યાર્થિનીએ જીવન ટુંકાવ્યું
ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા ગેસ્ટ હાઉસમાં એક વિદ્યાર્થિનીએ ગળા-ફાંસો ખાઈ આપ-ઘાત કર્યો હોવાની કરુણ ઘટના સામે આવી છે. NSS કેમ્પમાં…
1 week ago
23 ફેબ્રુઆરીએ ધનશક્તિ રાજયોગ રચાશે, આ રાશિઓનું ભાગ્ય ચમકશે
જ્યોતિષશાસ્ત્રમાં, જ્યારે બે પ્રભાવશાળી ગ્રહો એક સાથે આવે છે, ત્યારે તેમનો પ્રભાવ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 23 ફેબ્રુઆરીએ મંગળ કુંભ…
1 week ago
બે દિવસ બાદ પુત્રએ Canada થી આવી માતાના અંતિમ સંસ્કાર કર્યા
સુરતના વરાછા વિસ્તારમાં 1 ફેબ્રુઆરીના રોજ એક પાટીદાર પરિણીતાએ ઝેરી દવા પી લઈ આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ…




