- Gujarat
સોનું-ચાંદી સસ્તાં થયાં: 8 દિવસમાં સોનાના ભાવમાં ₹10,420, ચાંદીમાં ₹25,830નો ઘટાડો થયો
આજે, 28 ઓક્ટોબર, દેશમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. **ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)**ના આંકડા અનુસાર,…
Read More » - Gujarat
રાજુલાની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા
રાજુલા તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં દુઃખદ બનાવ સામે આવ્યો છે, જ્યાં ન્હાવા ઉતરેલા ચાર યુવાનો ડૂબી ગયા હોવાનું જાણવા…
Read More » - Gujarat
ગુજરાતના આ વિસ્તારોમાં 27 ઓક્ટોબર સુધી ભારે વરસાદ અને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી
ભારતીય હવામાન વિભાગ (IMD)એ અરબી સમુદ્રમાં સર્જાયેલી હવામાન પ્રણાલી અંગે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારો માટે ગંભીર ચેતવણી જાહેર કરી છે. પૂર્વ…
Read More » - Gujarat
આખરે બોટાદ APMCમાં કપાસની હરાજી શરૂ:ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
Botad: ત્રણ દિવસના વિરામ બાદ આજે બોટાદ માર્કેટિંગ યાર્ડ (APMC)માં કપાસની હરાજી ફરી શરૂ થઈ છે. યાર્ડ દ્વારા હરાજી પુનઃ…
Read More » - India
Flipkart સેલમાં અડધી કિંમતે વેચાયો આ સ્માર્ટફોન, હવે ઓર્ડર કેન્સલ કરવામાં આવી રહ્યા છે
ફ્લિપકાર્ટ પર દિવાળી સેલ શરૂ થઈ ગયો છે. ઘણા સ્માર્ટફોન ભારે ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે, જેમાં કેટલાક તો અડધી કિંમતે…
Read More » - Gujarat
મોડર્ન દેખાતી મહિલાઓએ જ્વેલર્સના શો રૂમમાંથી 10 લાખના દાગીના ચોરી લીધા
વડોદરામાં મોડર્ન દેખાતી ત્રણ મહિલાઓ દ્વારા જ્વેલર્સના શો રૂમમાંથી રૂ.10 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે…
Read More » -
કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્ર વજેન્દ્રપ્રસાદ પાસે પત્ની અને સાસરિયા એ સમાધાન માટે 100 કરોડ માગ્યા, 11 લાખ પડાવ્યા
અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ આચાર્ય વ્રજેન્દ્રપ્રસાદે પોતાની પત્ની અવંતિકા અને સાસરિયા સામે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. ફરિયાદ…
Read More » -
રાજકોટના લોકમેળામાં ફૂડ વિભાગનો સપાટો: સડેલા બટાટા,ખરાબ ચટણી, ૭૦ કિલો ખરાબ તેલસહીત ૧૬૦ કિલો અખાદ્ય સામગ્રી પકડાઈ
રાજકોટ(Rajkot) માં જન્માષ્ટમી પ્રસંગે યોજાયેલા લોકમેળામાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા માટે ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. સવારે ટીમે મેળાના ફૂડ…
Read More » -
દેવાયત ખવડે 15 દિવસ પહેલા બનાવ્યો હતો મોરેમોરા નો પ્લાન, મિત્રો પાસે કાર માંગી હતી
ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં અમદાવાદના સનાથલના યુવક ધ્રુવરાજસિંહ ચૌહાણ પર થયેલા હુમલા મામલે તાલાલા પોલીસે મોટી તપાસ કરી છે. તપાસમાં…
Read More »