Ahmedabad
-
આ સમાચાર સાંભળીને ગુજરાતના વાહનચાલકોની આંખો થઈ જશે પહોળી, એવું તો સરકારે શું કર્યું જાણો…
ગુજરાતના વાહનચાલકોની ચિંતા વધારનાર સમાચાર સામે આવ્યા છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરી ઈ ચલણ ન ભરનારા વાહનચાલકોની ચિંતા વધારનાર સમાચાર…
Read More » -
ગુજકેટ પરીક્ષાને લઈને આવ્યા મોટા સમાચાર, શિક્ષણ બોર્ડે કરી મહત્વપૂર્ણ જાહેરાત
ગુજકેટની પરીક્ષાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 12 બાદ લેવામાં આવતી ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં…
Read More » -
20 મિનિટ માટે રોકી હતી રેલ્વે : અમદાવાદ કોર્ટે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને અન્ય 30 લોકોને નિર્દોષ જાહેર કર્યા
કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં એક મેટ્રોપોલિટન અદાલત દ્વારા મંગળવારના કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ…
Read More » -
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાત તરફ 2024 નું આવી રહ્યું છે પ્રથમ વાવાઝોડું…
ગુજરાતમાં હાલ ઠંડી, ગરમી અને વરસાદ ત્રણેય સીઝનનો અનુભવ થઈ રહ્યો છે. એવામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન…
Read More » -
ગૃહમંત્રી અમિત શાહના બહેન રાજેશ્વરીબેનનું નિધન, શાહના તમામ કાર્યક્રમ રદ્દ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરેથી એક દુઃખદ ઘટના સામે આવી છે. અમિત શાહના બહેન રાજેશ્વરીબેનનું નિધન થયું છે. આ કારણોસર…
Read More » -
ઉત્તરાયણના દિવસે અમદાવાદમાં 108 ઇમર્જન્સી કોલમાં થયો વધારો, જેને જાણીને આપ થઈ જશો ચકિત….
ઉત્તરાયણના પર્વની રાજ્યભરમાં ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ તેની સાથે પતંગની દોરીના લીધે ભારે અકસ્માત પણ સર્જાઈ છે.…
Read More » -
અમદાવાદના શ્વાનનો આતંક : બાવળામાં આઠ વર્ષની બાળકીને પાંચ શ્વાને ચૂંથી નાખી
રાજ્યમાં રખડતા શ્વાનનો ફરી આંતક જોવા મળ્યો છે. કેમકે આજે આવા જ એક સમાચાર સામે આવ્યા છે. રખડતા શ્વાન દ્વારા…
Read More » -
અમદાવાદના નિકોલ વિસ્તારમાં નવમાં માળેથી સિમેન્ટની થેલી પડતા બાળકીનું મોત
અમદાવાદના નિકોલ વિસ્તારમાં અમદાવાદના પ્રધાનમંત્રી આવાસ યોજનાની કન્સ્ટ્રક્શન સાઈટ પર દુઃખદ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. નવમાં માળ પરથી…
Read More » -
ઉત્તરાયણ પર્વે ઘાયલ પક્ષીઓનો જીવ બચાવવા કરુણા અભિયાનની શરૂઆત, સીએમ ભૂપેન્દ્ર પટેલે કરાવી શરૂઆત
ઉત્તરાયણ પર્વની આપણે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ ઉત્તરાયણ તહેવારમાં ધારધાર દોરીના લીધે અનેક પક્ષીઓને ઈજા પહોંચતી હોય…
Read More » -
રામ મંદિર મુદ્દે નયનાબા અને રિવાબા ફરી સામ-સામે, નયનાબાએ રિવાબાના નિવેદન પર પલટવાર કરતા આપ્યું મોટું નિવેદન
અયોધ્યા રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં સામેલ થવાના આમંત્રણ નો કોંગ્રેસ દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો છે. આ મુદ્દે જામનગર થી ભાજપના…
Read More »