Ahmedabad
-
વડોદરા બોટ દુર્ઘટના મુદ્દે હાઇ કોર્ટમાં સુઓમોટો દાખલ, ગૃહ વિભાગ પાસે માંગ્યો રિપોર્ટ
વડોદરાના હરણી તળાવ માં વિદ્યાર્થીઓ થી ભરેલી બોટ પલટી ખાઈ લીધી હતી. આ બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો આ…
Read More » -
અયોધ્યા રામ મંદિર માટે ગુજરાતના બિઝનેસમેને આપ્યું 101 કિલો સોનાનું દાન
રામ મંદિર માટે દેશભરમાંથી અનેક લોકો દ્વારા દિલ ખોલીને દાન કરવામાં આવી રહ્યું છે. તેમાં ગુજરાતીઓ તેમાં પાછળ રહી શકે…
Read More » -
સાણંદમાં પત્ની અને સાસરિયાના ત્રાસના લીધે યુવકે કરી આત્મહત્યા, સાત સામે ફરિયાદ
રાજ્યમાં સતત આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે આજે આવી એક ઘટના સાણંદથી સામે આવી છે. બાવળાના કાવિઠા ગામના…
Read More » -
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઈને કરી મોટી આગાહી
ગુજરાતમાં બે દિવસથી ઠંડીનો ફરી ચમકારો જોવા મળ્યો છે. લોકોને ફરીથી હાથ થીજવતી ઠંડી સહન કરવાનો વારો આવ્યો છે. એવામાં…
Read More » -
અમદાવાદના આંબાવાડીમાં પોલીટેકનીક વિસ્તારમાં બાંધકામ સાઈટની ભેખડ ધસી પડતા પાંચ દટાયા, એકનું મોત
અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં પોલિટેકનિક પાસે જુના જીએસટી ભવન પાછળ આવેલી શ્યામ કામેશ્વર હાઈટ્સમાં દુર્ઘટના સર્જાઈ છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ…
Read More » -
ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો જાણી લો આ સમાચાર, ઈ-મેમોના નિયમોમાં કરાયા ફેરફાર
રાજ્ય સહિત ભારતમાં માર્ગ સલામતીની ઉજવણી કરાઈ રહી છે. તેને લઈને ગુજરાત સરકાર દ્વારા સરકાર દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરનાર…
Read More » -
ભાજપમાં જોડાવવા મામલે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેને આપ્યો જડબાતોડ જવાબ
લોકસભા ચૂંટણી પહેલાં ફરીથી રાજ્યમાં પક્ષપલટાની રાજનીતિ શરુ થઈ ગઈ છે. ભાજપ દ્વારા એક પછી એક કોંગ્રેસના ધારાસભ્યો તોડવામાં આવી…
Read More » -
વડોદરા બોટ દુર્ઘટનાનો કેસ પહોંચ્યો હાઇકોર્ટ, સુઓમોટો દાખલ કરવાની રજૂઆતનો કરાયો સ્વીકાર
વડોદરા દુર્ઘટના કેસને લઈને અત્યાર સુધીની સૌથી મોટી જાણકારી સામે આવી છે. વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાનો કેસ હવે…
Read More » -
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય, 22 તારીખે સરકારી કચેરીઓમાં અડધા દિવસની જાહેર કરી રજા
આપણે બધા જાણીએ જ છીએ કે, 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો છે. તેના માટે દેશભરમાં…
Read More » -
વડોદરા બોટ દુર્ઘટના મામલે હર્ષ સંઘવીએ આપ્યું મોટું નિવેદન
વડોદરાના હરણી લેક ઝોન ખાતે સર્જાયેલ દુર્ઘટનામાં 15 લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા છે. જેમાં 13 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના મૃત્યુ…
Read More »