Ahmedabad
-
ગૃહમંત્રી અમિત શાહના બહેન રાજેશ્વરીબેનનું નિધન, શાહના તમામ કાર્યક્રમ રદ્દ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરેથી એક દુઃખદ ઘટના સામે આવી છે. અમિત શાહના બહેન રાજેશ્વરીબેનનું નિધન થયું છે. આ કારણોસર…
Read More » -
ઉત્તરાયણના દિવસે અમદાવાદમાં 108 ઇમર્જન્સી કોલમાં થયો વધારો, જેને જાણીને આપ થઈ જશો ચકિત….
ઉત્તરાયણના પર્વની રાજ્યભરમાં ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ તેની સાથે પતંગની દોરીના લીધે ભારે અકસ્માત પણ સર્જાઈ છે.…
Read More » -
અમદાવાદના શ્વાનનો આતંક : બાવળામાં આઠ વર્ષની બાળકીને પાંચ શ્વાને ચૂંથી નાખી
રાજ્યમાં રખડતા શ્વાનનો ફરી આંતક જોવા મળ્યો છે. કેમકે આજે આવા જ એક સમાચાર સામે આવ્યા છે. રખડતા શ્વાન દ્વારા…
Read More » -
અમદાવાદના નિકોલ વિસ્તારમાં નવમાં માળેથી સિમેન્ટની થેલી પડતા બાળકીનું મોત
અમદાવાદના નિકોલ વિસ્તારમાં અમદાવાદના પ્રધાનમંત્રી આવાસ યોજનાની કન્સ્ટ્રક્શન સાઈટ પર દુઃખદ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. નવમાં માળ પરથી…
Read More » -
ઉત્તરાયણ પર્વે ઘાયલ પક્ષીઓનો જીવ બચાવવા કરુણા અભિયાનની શરૂઆત, સીએમ ભૂપેન્દ્ર પટેલે કરાવી શરૂઆત
ઉત્તરાયણ પર્વની આપણે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ ઉત્તરાયણ તહેવારમાં ધારધાર દોરીના લીધે અનેક પક્ષીઓને ઈજા પહોંચતી હોય…
Read More » -
રામ મંદિર મુદ્દે નયનાબા અને રિવાબા ફરી સામ-સામે, નયનાબાએ રિવાબાના નિવેદન પર પલટવાર કરતા આપ્યું મોટું નિવેદન
અયોધ્યા રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં સામેલ થવાના આમંત્રણ નો કોંગ્રેસ દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો છે. આ મુદ્દે જામનગર થી ભાજપના…
Read More » -
ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન, જાણો હવામાન વિભાગની આગાહી
ઉત્તરાયણનો પર્વ જેમ-જેમ નજીક આવી રહ્યો છે તેમ-તેમ પતંગરસિયાઓમાં તેને લઈને આતુરતા જોવા મળી રહી છે. એવામાં ઉત્તરાયણમાં પર્વમાં પવન કેવો રહેશે તેને…
Read More » -
અમદાવાદના ચાંદખેડામાં જમીન લે-વેચ નો ધંધો કરનાર શખ્સે કર્યો હવામાં ગોળીબાર, કારણ આશ્ચર્યચકિત કરનારું…
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે ગુનેગારોને કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે.…
Read More » -
ગુજરાતમાં આ શહેરમાં કોરોનાના 2 કેસ નોંધાયા, નવો વેરીએંટ હોવાની આશંકા
આજે રાજ્યમાં કોરોના ના બે કેસ નોંધાતા તંત્ર દોડતું થઈ ગયું છે. ગાંધીનગર (gandhinagar)ના સેક્ટર 6 વિસ્તારની બે બહેનોનો રિપોર્ટ…
Read More » -
અંબાજી મંદિરમાં ઘી સપ્લાય કરનાર અમદાવાદના વેપારીએ આપઘાત કર્યો, અગાઉ ભેળસેળયુક્ત ઘી મામલે ધરપકડ થઈ હતી
ગુજરાતના પ્રસિદ્ધ મંદિરમાં ઘી ના સપ્લાયને લઈને તાજેતરમાં વિવાદો થયા હતા. ઘી હલકી ગુણવત્તાનું હતું જે બાબતે અનેક તપાસ હાથ…
Read More »