Gujarat
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years. Central Gujarat,North Gujarat,Saurashtra,South Gujarat, Vadodara, Anand, Dahod, Kheda, Mahisagar, Panchmahal, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad
-
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઠંડીને લઈને કરી મોટી આગાહી
ગુજરાતમાં થોડા દિવસોથી ઠંડીએ જોર પકડ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ઠંડીનું જોર રહેવાની આગાહી કરવામાં આવી છે.…
Read More » -
વડોદરા બોટ દુર્ઘટના મુદ્દે હાઇ કોર્ટમાં સુઓમોટો દાખલ, ગૃહ વિભાગ પાસે માંગ્યો રિપોર્ટ
વડોદરાના હરણી તળાવ માં વિદ્યાર્થીઓ થી ભરેલી બોટ પલટી ખાઈ લીધી હતી. આ બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો આ…
Read More » -
વડોદરાના ભોજ ગામે રામની શોભાયાત્રા પર પથ્થરમારો, 10 મહિલા ઈજાગ્રસ્ત
અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરી દેવામાં આવી છે. તેને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તેની સાથે…
Read More » -
સુરતની ડાયમંડ હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓની ડિલિવરી ફ્રીમાં કરાઇ, રામ-સીતાના રખાયા નામ
અયોધ્યામાં આજે ભવ્ય રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં રામમાહોલ જોવા મળી રહ્યો છે. એવામાં સુરતની એક હોસ્પિટલને લઈને મોટા સમાચાર…
Read More » -
સુરતમાં સિટી બસે એક જ પરિવારના ત્રણ લોકોને અડફેટે લીધા, એકનું મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત…
Read More » -
મહેસાણાના ખેરાલુમાં રામની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટનામાં 32 શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
મહેસાણાના ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારાને લઈ ખેરાલુ પોલીસ એક્શન મોડ પર આવી ગઈ છે. આ મામલામાં ખેરાલુ પોલીસ દ્વારા 32…
Read More » -
કુંકાવાવના સરપંચનું બ્યૂટી પાર્લર ચલાવતી પરિણીતા પર આચર્યું દુષ્કર્મ, ફરિયાદ બાદ સરપંચ ફરાર
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. કેમકે ચોરી, હત્યા અને દુષ્કર્મની ઘટનાઓ સતત સામે આવી રહી છે. જ્યારે…
Read More » -
સુરત : ઉધનામાં લક્ષ્મી નારાયણ મંદિરમાં યોજાયેલ સફાઈ અભિયાનમાં સી. આર. પાટીલ થયા સામેલ
અયોધ્યામાં આજે ભવ્ય રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં રામમાહોલ જોવા મળી રહ્યો છે. એવામાં શહેરીજનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢી ભગવાન…
Read More » -
કબૂતરબાજીથી 55 લાખમાં અમેરિકા મોકલનાર મહેસાણાના દંપતિની ધરપકડ
કબૂતરબાજીથી અમેરિકામાં ઘૂસાડવાના કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આ મામલાને લઈને એક મોટી…
Read More » -
અયોધ્યા રામ મંદિર માટે ગુજરાતના બિઝનેસમેને આપ્યું 101 કિલો સોનાનું દાન
રામ મંદિર માટે દેશભરમાંથી અનેક લોકો દ્વારા દિલ ખોલીને દાન કરવામાં આવી રહ્યું છે. તેમાં ગુજરાતીઓ તેમાં પાછળ રહી શકે…
Read More »