Gujarat
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years. Central Gujarat,North Gujarat,Saurashtra,South Gujarat, Vadodara, Anand, Dahod, Kheda, Mahisagar, Panchmahal, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad
-
રામ મંદિર મુદ્દે નયનાબા અને રિવાબા ફરી સામ-સામે, નયનાબાએ રિવાબાના નિવેદન પર પલટવાર કરતા આપ્યું મોટું નિવેદન
અયોધ્યા રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં સામેલ થવાના આમંત્રણ નો કોંગ્રેસ દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો છે. આ મુદ્દે જામનગર થી ભાજપના…
Read More » -
વલસાડના પારડીમાં બનેવીએ 13 વર્ષીય સગીર સાળી પર આચર્યું દુષ્કર્મ, સાસુ વચ્ચે પડ્યા તો….
વલસાડના પારડીમાંથી સંબંધોને શર્મસાર કરનાર ઘટના સામે આવી છે. સગી સાળી પર બનેવી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું…
Read More » -
મોટા સમાચાર : ઉત્તરાયણના પર્વને લઈ સુરતના ફ્લાયઓવર બ્રિજ પર બે દિવસ ટુ-વ્હિલર ચલાવવા પર પ્રતિબંધ
ઉત્તરાયણનો તહેવાર જેમ-જેમ નજીક આવી રહ્યો છે તેમ-તેમ લોકોમાં તેને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવામાં ઉત્તરાયણના તહેવાર…
Read More » -
દુઃખદ ઘટના : અમરેલીમાં રાત્રે એવું તો શું બન્યું કે, ભાઈ-ભાભી અને નણંદ ત્રણેયે એકસાથે કૂવામાં પડતું મૂક્યું
રાજ્યમાં સતત આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને અવારનવાર ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે આવી જ…
Read More » -
ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન, જાણો હવામાન વિભાગની આગાહી
ઉત્તરાયણનો પર્વ જેમ-જેમ નજીક આવી રહ્યો છે તેમ-તેમ પતંગરસિયાઓમાં તેને લઈને આતુરતા જોવા મળી રહી છે. એવામાં ઉત્તરાયણમાં પર્વમાં પવન કેવો રહેશે તેને…
Read More » -
અમદાવાદના ચાંદખેડામાં જમીન લે-વેચ નો ધંધો કરનાર શખ્સે કર્યો હવામાં ગોળીબાર, કારણ આશ્ચર્યચકિત કરનારું…
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે ગુનેગારોને કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે.…
Read More » -
સુરત: પતંગની દોરીએ લીધો યુવતીનો જીવ, હજુ ૬ મહિના પહેલા જ સગાઈ થઈ હતી
ઉત્તરાયણના પર્વની આપણે બધા આતુરતાથી રાહ જોતા હોય છે. તેને આપણે ધામ-ધામથી ઉજવીએ પણ છીએ. પરંતુ ઉત્તરાયણ પર્વ દરમિયાન અનેક દુઃખદ ઘટનાઓ સામે આવતી…
Read More » -
ધોરાજી-ઉપલેટા હાઇવે પર કારની અડફેટે આવતા ૪૨ વર્ષીય મહિલાનું કમકમાટીભર્યું મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત…
Read More » -
ગૌતમ અદાણીએ ગુજરાતને આપી મોટી ભેટ, 1 લાખ નોકરીઓ આપશે
અદાણી ગ્રુપે ગુજરાતમાં મોટા રોકાણની જાહેરાત કરી છે. ગ્રૂપ 2025 સુધીમાં ગુજરાતમાં રૂ. 55,000 કરોડનું રોકાણ કરશે. આગામી 5 વર્ષમાં…
Read More »
