Gujarat
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years. Central Gujarat,North Gujarat,Saurashtra,South Gujarat, Vadodara, Anand, Dahod, Kheda, Mahisagar, Panchmahal, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad
-
તથ્ય પટેલને બચાવવા વકીલ ના અવનવા પેંતરા, જાણો હવે શું કર્યું
ઇસ્કોન બ્રિજ દુર્ઘટનામાં 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર આરોપી તથ્ય પટેલ (Tathya patel)નો વકીલ હવે તેને બચાવવા માટે અવનવા નુસખા…
Read More » -
સુરતમાં ૨૬ વર્ષીય યુવકે ધંધામાં નિષ્ફળ જતા બિલ્ડિંગના ચોથા માળેથી કૂદી જીવન ટુંકાવ્યું
રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે. તેને લઈને અવારનવાર ઘટનાઓ સામે આવતી રહે છે. એવામાં સુરત શહેરથી સમાચાર સામે…
Read More » -
ગુજરાતમાં વરસાદ અંગે ખરાબ સમાચાર, હવામાન વિભાગે શું માહિતી આપી જાણો
અમદાવાદ: રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે ત્યારે આજે હવામાન વિભાગે રાજ્યના હવામાનની આગાહી કરી છે. જેમાં તેમણે ખેડૂતો માટે…
Read More » -
ડીસા-પાટણ હાઈવે પર કારચાલકે બાઈક અને દર્શનાર્થે જનાર રાહદારીને અડફેટે લીધા, યાત્રીકનું ઘટનાસ્થળ પર મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત…
Read More » -
અમદાવાદના ગુમ કુશ પટેલની લંડનમાં લાશ મળી, આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યો
વિદેશથી ફરી એક આપઘાત ઘટના સામે આવી છે. અમદાવાદના નરોડાના યુવક દ્વારા લંડનમાં આપઘાત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.…
Read More » -
કરુણ ઘટના : રાજકોટમાં કેન્સરની બીમારીથી કંટાળી પતિએ ઝેર પીધું તો પત્નીએ ગળેફાસો ખાઈ જીવન ટુંકાવ્યું
રાજકોટ શહેરથી કરુણ ઘટના સામે આવી છે. રાજકોટના કુવાડવા રોડ પર મારૂતિનગર-2 માં રહેનાર શૈલેષ બાબુભાઈ ચૌહાણ અને તેના પત્ની…
Read More » -
ઇસ્કોન બ્રિજ અકસ્માત : કેન્સરની સારવાર માટે જામીન માંગનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના જામીન નામંજૂર
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 20 તારીખની રાત્રીના ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક થાર ગાડી અને ડમ્પરનો અકસ્માત જોવા ઉભા…
Read More » -
રાજકોટમાં સ્કોર્પિયો કારે ચાલકે એક ફેરીયા સહિત ત્રણ બાઈકોને લીધા અડફેટે
રાજ્ય સહિત સમગ્રદેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં…
Read More » -
ગોંડલમાં રીબડા ચોકડી પર સુઈ રહેલી મહિલા પર કારનું વ્હીલ ફરી વળતા મોત
રાજ્ય સહિત સમગ્રદેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોનીબેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો…
Read More » -
કરૂણ ઘટના : ઉત્તરાખંડ અકસ્માતમાં ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
ઉત્તરાખંડમાં ગઈ કાલના સર્જાયેલ અકસ્માતમાં ભાવનગરના સાત લોકોના મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે ૧૯ મુસાફરોનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. આ…
Read More »