Gujarat
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years. Central Gujarat,North Gujarat,Saurashtra,South Gujarat, Vadodara, Anand, Dahod, Kheda, Mahisagar, Panchmahal, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad
-
15 ગામોને જોડતો બ્રીજ તકલાદી બાંધકામને કારણે લોકાર્પણ પહેલા જ તૂટી પડ્યો
રાજ્યમાં એક પછી એક બ્રિજમાં કૌભાંડ થયાનું તેમજ હલકી ગુણવત્તાના મટિરિયલના ઉપયોગના કારણે બ્રીજ તૂટી પડવાની ઘટનાઓમાં સતત વધારો થઈ…
Read More » -
સરકારી વિભાગોના તાલમેલના અભાવ વચ્ચે કંડલા પોર્ટ પર લાખો ટન જોખમી કેમિકલનું વાવાઝોડા દરમિયાન શુ થશે?
માત્ર ભારત જ નહિ, પરંતુ સમગ્ર દક્ષીણ એશીયા ખંડમાં કંડલા પોર્ટ સૌથી વધુ લીક્વીડ સ્ટોરેજ ધરાવે છે, ‘બિપરજોય’ ચક્રવાતના લીધે…
Read More » -
ચક્રવાત બિપરજોય: 8 રાજ્યોમાં એલર્ટ, NDRFની 17 ટીમો તૈનાત, બે દિવસ શાળાઓ બંધ
Cyclone Biparjoy : ગુજરાત સરકાર ચક્રવાત બિપરજોયથી બચાવ માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ કરી રહી છે. આ વાવાઝોડું ગુરુવારે ગુજરાતના કચ્છ…
Read More » -
સી.આર.પાટીલના આદેશને પગલે સુરતમાં વાવાઝોડામાં અસરગ્રસ્ત લોકો માટે રાહત કીટ બનાવવાની શરૂઆત
ગુજરાતના સૌરાષ્ટ્ર તેમજ કચ્છના વિસ્તારોમાં બિપોરજોય ચક્રવાતનું સંકટ તોડાઈ રહ્યું છે. ગુજરાતમાં વાવાઝોડું ટકરાયા પછી મોટો વિનાશ સર્જાઈ શકે તેવી…
Read More » -
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બિપોરજોય વાવાઝોડાને લઈને કરી મોટી આગાહી, રાજ્યમાં આટલા દિવસ રહેશે વરસાદી માહોલ
અરબ સાગરમાં સર્જાયેલ ચક્રવાત ‘બિપરજોય’ દ્વારા રોદ્ર સ્વરૂપ ધારણ કરી લેવામાં આવ્યું છે. હાલમાં બિપરજોય વાવાઝોડું જખૌથી 290 કિલોમીટર દૂર…
Read More » -
સ્કાયમેટે બિપોરજોય વાવાઝોડાને લઈને કરી અત્યાર સુધીની સૌથી મોટી આગાહી
ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાના ખતરા વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. સ્કાયમેટ દ્વારા વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી…
Read More » -
ચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયાકાંઠા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, આગામી 24 કલાકમાં લેન્ડફોલ કરશે
cyclone biparjoy: અરબી સમુદ્રમાં ઉદભવેલું ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાતના કચ્છ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. તે આગામી 24 કલાકમાં…
Read More » -
બિપરજોય ની અસરથી દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની વરસાદઃ મુંબઈ-ભુજ-રાજકોટમાં 7ના મોત, ગુજરાતના 7 જિલ્લામાંથી 30 હજાર લોકોનું સ્થળાંતર
અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાત બિપરજોય(biparjoy) ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું 15મી જૂને બપોરે કચ્છ જિલ્લાના જખૌ બંદર…
Read More » -
બિપોરજોય વાવાઝોડાના ખતરાને જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર જનતાને કરી આ અપીલ
અરબી સમુદ્રમાં ઉદ્દભવેલ બિપરજોય ચક્રવાત ઝડપથી ગુજરાત તરફ આવતું જોવા મળી રહ્યું છે. તેને લઈને સતત જાણકારી સામે આવી રહી…
Read More » -
બિપોરજોય વાવાઝોડાને લઈને આવ્યા અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, જાણીને ખુશ થઈ જશો….
ગુજરાત પર બિપોરજોય વવાવાઝોડાનું સંકટ ઘેરાયેલું છે. એવામાં વાવાઝોડાને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાવાઝોડું ગુજરાતથી…
Read More »