Gujarat
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years. Central Gujarat,North Gujarat,Saurashtra,South Gujarat, Vadodara, Anand, Dahod, Kheda, Mahisagar, Panchmahal, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad
-
પરણિત યુવકે બીજી યુવતી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા અને પછી…
ગુજરાતના સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પરિણીત પુરુષે તેની ગર્લફ્રેન્ડ સાથે જબરજસ્તી કરીને શારીરિક સંબંધ બાંધ્યા…
Read More » -
બાબા બાગેશ્વર ના ભારે વિરોધ બાદ દિવ્ય દરબારના કાર્યક્રમમાં કરાયો મોટો ફેરફાર
દેશભરમાં જાણીતા અને સૌથી ચર્ચિત બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હવે ગુજરાતમાં આવવાના છે. તેમના કાર્યક્રમોને લઈને પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા હતા. તેમાં પણ…
Read More » -
વડોદરામાં 13 વર્ષના દીકરાને ટીવી જોવાની ના પાડવી માતાને પડી ભારે, આપઘાત કરીને જીવન ટુંકાવ્યું
વડોદરા શહેરમાં બાળકને ટીવી જોવાની ના પાડવી પરિવારને ભારે પડી છે. ટીવી જોવાનું ના કહેતા જ બાળકને ખોટું લાગ્યું અને…
Read More » -
ગુજરાત સરકારે વર્ગ-3 ની ભરતી માટે જાહેર કર્યા નવા નિયમો, જાણો શું કરવામાં આવ્યા ફેરફાર…
સરકારી નોકરીની રાહ જોઈ રહેલા યુવાનોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા સરકારી ભરતીના નિયમો બદલી નાખવામાં…
Read More » -
હવામાન વિભાગે ગરમીને લઈને કરી આગાહી, રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે યથાવત
ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને લોકોને આકરી ગરમીનો અહેસાસ પણ થઈ રહ્યો છે. જ્યારે કમોસમી વરસાદની પણ શક્યતા રહેલી…
Read More » -
પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ભરી લીધું અંતિમ પગલું..
આજ કાલ રાજ્યમાં આપઘાતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં પણ એક પરણિતાએ સાસરિયાઓ દ્વારા સતત આપવામાં આવતા ત્રાસથી…
Read More » -
એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પરિણીતાના ઘરે જઈને બધાની હાજરીમાં આ તો શું કર્યું?
સુરત શહેરમાં બનેલ ગ્રીષ્મા હત્યા કેસથી સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઇ હતી તે વાત તો હજી ભુલાઇ નથી ત્યાં જ…
Read More » -
સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસીયાનું રોડ અકસ્માતમાં અવસાન
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોતમાં વધારો…
Read More » -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પર લાગ્યો યુનિવર્સીટીને ભ્રષ્ટાચારનું કેન્દ્ર બનાવવાનો ગંભીર આરોપ
રાજકોટ શહેરના કાલાવડ રોડ ખાતે આવેલા આંબેડકરનગરમાં વસવાટ કરતા દેવેન્દ્ર મૂળજીભાઈ પરમાર નામના એક વ્યક્તિએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો.…
Read More » -
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ભરતીને લઈને કરી મોટી જાહેરાત
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મોરબી અને રાજકોટ જિલ્લાની આજે મુલાકાતે આવેલ છે. રાજયના પોલીસ સ્ટાફને સુવિધાયુકત આવાસો ઉપલબ્ધ કરાવવા…
Read More »