Gujarat
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years. Central Gujarat,North Gujarat,Saurashtra,South Gujarat, Vadodara, Anand, Dahod, Kheda, Mahisagar, Panchmahal, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad
-
નવસારી હાઈવે પર ફોર્ચ્યુનર કાર અને બસ વચ્ચે થયો ભયંકર અકસ્માત, 9 ના મોત, પીએમ મોદીએ પણ દુખ વ્યક્ત કર્યું
નવસારી જિલ્લામાં વહેલી સવારના ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં વલસાડથી ભરૂચ જઈ રહેલી એક કાર દ્વારા કાબૂ ગુમાવી દેતા સામેના…
Read More » -
Amul ડેરીએ પશુપાલકોને નવા વર્ષની આપી ભેટ, દુધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટમાં 20 રૂપિયાનો કર્યો વધારો
અમુલ ડેરી દ્વારા પશુપાલકોને નવા વર્ષે અનોખી ભેટ આપવામાં આવી છે. અમુલ ડેરી દ્વારા દુધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટમાં…
Read More » -
વડોદરા: હાથની મહેંદી ઉતરે એ પહેલા જ ઉદ્યોગપતિ પરિવારની વહુનું કાર અકસ્માતમાં મોત, BMW કારનો ડૂચો વળી ગયો
રાજ્યસહીત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે.લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો…
Read More » -
નારણપુરાની આઇકેર હોસ્પિટલમાં આગ લાગતા દંપત્તિનું મોત, પરંતુ આ સવાલ મૂંઝવણ ઉભી કરનાર
નારણપુરાની હોસ્પિટલમાં આજે આશ્ચર્યચકિત કરનારી ઘટના બની છે. મોદી આઈ કેર હોસ્પિટલમાં મોડી રાત્રે લાગેલી આગમાં હોસ્પિટલમાં કામ કરનાર બે…
Read More » -
પિતાના અવસાન સમયે પણ પીએમ મોદીએ પોતાનું કામ ચાલુ રાખ્યું હતું, માતાના નિધન બાદ પણ તરત કામે લાગી ગયા
પીએમ મોદી ના માતા હીરા બા મોદીનું 100 વર્ષની વયે નિધન થયું છે. આમ છતાં વડાપ્રધાન મોદીએ પોતાનું કામ ચાલુ…
Read More » -
ગુજરાતી ફિલ્મ ‘’તખુભાની તલવાર’ ને લઈને થયો જોરદાર વિરોધ, ક્ષત્રિય રાજપુત કરણી સેનાએ આપી ચિમકી
ગુજરાતી ફિલ્મ તખુભા ની તલવારને વિવાદ સામે આવ્યો છે. આ ફિલ્મ 30 ડિસેમ્બરના રોજ એટલે આજે રિલીઝ થઈ છે. ત્યારે…
Read More » -
મૃત્યુ બાદ અગ્નિસંસ્કાર ઓછામાં ઓછા સમયમાં કેમ કરવો જોઈએ, તેની પાછળનું વિજ્ઞાન જાણો
જીવન અને મૃત્યુ આ જગતનો નિયમ છે, આ ધરતી પર જે પણ આવશે તે એક દિવસ આ દુનિયા છોડી જશે.…
Read More » -
હીરાબાનું અવસાન : PM નરેન્દ્ર મોદીએ પાર્થિવ દેહને કાંધ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા મોદીનું શુક્રવારે અવસાન નીપજ્યું છે. તેમની ઉમર 100 વર્ષની હતી. અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં…
Read More » -
હીરાબાના સ્વાસ્થ્યને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો તબીબીએ શું જણાવ્યું….
PM નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત બગડતા તેમને ગઈકાલના અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. હીરાબાના હોસ્પિટલમાં…
Read More » -
વડોદરાની એમ એસ યુનિવર્સિટી ફરી વિવાદમાં, પઠાણ ગેંગના ત્રણ યુવકોએ વિદ્યાર્થીની કરી છેડતી
વડોદરાની એમ એસ યુનિવર્સિટી હવે ફરી વિવાદમાં આવી છે. MSU માં પઠાણ ગેંગનો આતંક સામે આવ્યો છે. આ ગેંગ દ્વારા…
Read More »