Gujarat
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years. Central Gujarat,North Gujarat,Saurashtra,South Gujarat, Vadodara, Anand, Dahod, Kheda, Mahisagar, Panchmahal, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad
-
અમદાવાદ: યુવતીને એકલા જોઈને ઘરમાં ઘુસ્યા બે શખ્સ, પછી થયું કંઈક એવું કે…
અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં એક વિચિત્ર પ્રકારની ઘટના સામે આવી છે. નારોલ વિસ્તારમાં એક યુવતી જયારે પોતાના ઘરમાં એકલી હતી…
Read More » -
રાજ્યમાં રદ કરવામાં આવેલ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાને લઈને આવ્યા મોટા સમાચાર
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈ કાલના બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાને મોકૂફ કરવાનો નિર્ણય લેવામાં…
Read More » -
પાટણમાં લગ્ન કંકોત્રી, શરણાઈઓ તૈયાર, તો બીજી તરફ વરરાજા અને મિત્રએ છોડ્યો જીવ, જાણો સમગ્ર ઘટના
હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે, ત્યારે શહેરો અને ગામડાઓના રસ્તાઓમાં વરઘોડાઓ જોવા મળી રહ્યા છે, જે છેલ્લા બે વર્ષથી…
Read More » -
જો તમે અહી દેશી ચણાનું શાક-ઓળો અને બાજરીનો રોટલો ન ખાધો તો ધક્કો વસૂલ ન કહેવાય, ફક્ત ૪ કલાકનો ધંધો કરે છે,
નમસ્કાર મિત્રો,અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ લોકોને સામાન્ય જાણકારીના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે.અમારો ઉદ્દેશ લોકોને બહારનો ખોરાક લેવા પ્રેરિત…
Read More » -
યુવકના લગ્ન કાલે થવાના હતા પરંતુ અકસ્માતે યુવકનો લીધો ભોગ
આજે આબુરોડના માવલ ગામની એક દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં એક યુવાન લગ્ન કરવાનો હતો પરંતુ લગ્ન કરે તે…
Read More » -
સરકારી નોકરી અને સુંદર છોકરીની લાલચમાં ઠગાઈ ગયો યુવક, જાણો તમારી સાથે તો નથી થઇ રહ્યું ને આવું ?
આજકાલ ઘણા એવા લોકોના મોઢે સાંભળવા મળે છે કે સરકારી નોકરી મળી જાય તો સારી છોકરી મળી જાય,આવો જ એક…
Read More » -
જ્યારે પણ કોઇની અંતિમ યાત્રા જુઓ તો આ એક કામ જરૂર કરજો, મહાદેવ કરશે બધી મનોકામના પૂરી
મૃત્યુ એ પ્રકૃતિનું અંતિમ સત્ય છે. આ ધરતી પર જન્મ લેવાવાળા દરેક વ્યક્તિ અને જાનવરને એક ને એક દિવસ મરવું…
Read More » -
બિનસચિવાલયની પરીક્ષા મોકૂફ રખાતા યુવરાજસિંહે ઉભા કર્યા સવાલો, શું આ છે પરીક્ષા મોકૂફ રાખવાનું કારણ ?
આગામી ૧૩ ફેબ્રુઆરી રવિવારના દિવસે યોજાનારી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે લીધો છે.બિન…
Read More » -
હનુમાનજીને પ્રસન્ન કરવા અને તેમની કૃપા મેળવવા માટે કરો આ મંત્રોના મંગળવારે જાપ
હનુમાનજીની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે તેમને પ્રસન્ન કરવા પડે છે. એવામાં આજે અમે તમને હનુમાનજીના અમુક ખાસ મંત્ર કહી રહ્યા…
Read More » -
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લાખો ઉમેદવારો માટે માઠા સમાચાર
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ફરીથી માઠા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહત્વની જાહેરાત…
Read More »