Gujarat
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years. Central Gujarat,North Gujarat,Saurashtra,South Gujarat, Vadodara, Anand, Dahod, Kheda, Mahisagar, Panchmahal, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad
-
ગુજરાતમાં કોરોનાના કેસના આંકડા 10 હજારની અંદર પહોંચ્યા, પરંતુ મોતનાં આંકડા ચિંતાજનક
ગુજરાતમાં સતત કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એવામાં આજે એવા જ એક સમાચાર સામે આવી રહ્યા છે. કોરોનાના…
Read More » -
ધંધુકા ફાયરિંગ કેસમાં ગુજરાત ATS ટીમની મોટી કાયર્વાહી, વધુ એક મૌલવીની કરવામાં આવી અટકાયત
ધંધુકા ફાયરિંગની ઘટનામાં માલધારી સમાજના યુવક કિશન બોળીયા હત્યાનો મામલો હાલ ચર્ચાનો વિષય બનેલો છે. આ હત્યાના કેસમાં પોલીસ દ્વારા…
Read More » -
ખુશીના સમાચાર: 1 ફેબ્રુઆરીથી ખૂલશે અંબાજી મંદિરના દ્વાર, જાણો ભકતો માટે શું રહેશે નવા નિયમો
દેશ અને દુનિયામાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને આ સાથે કોરોના ના નવા વેરિયંટએ દસ્તક દેતા તેના…
Read More » -
પાટણમાં યુવતી પર કરવામાં આવેલ હુમલા પર અલ્પેશ ઠાકોરનું મોટું નિવેદન..
પાટણના રાધનપુરના શેરગઢ માં યુવતી પર વિધર્મી યુવક દ્વારા કરવામાં આવેલ હુમલાને કારણે સમગ્ર રાજ્યમાં વિરોધ કરવામાં આવ્યો છે. એવામાં…
Read More » -
પાટણ: વિધર્મી યુવકે ચૌધરી સમાજની યુવતી પર હુમલો કરતા ન્યાય માટે મોટી સંખ્યામાં જોડાયા વિવિધ સંગઠનો
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના શેરગઢ ગામે એક યુવતી પર વિધર્મી યુવકે ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો, ત્યારે આ હુમલાનો મોટાપાયે…
Read More » -
માલધારી સમાજના યુવક કિશન ભરવાડ ની હત્યાના કેસમાં પોલીસને આ સબૂતો પણ મળી આવ્યા…
ધંધુકા ફાયરિંગની ઘટનામાં માલધારી સમાજના યુવક કિશન બોળીયા હત્યા બાદ ગુજરાતમાં સતત ભયનો માહોલ ઉભો થયેલો છે. જ્યારે તેની હત્યા…
Read More » -
ધંધુકા ફાયરિંગની ઘટનામાં પોલીસને મળી વધુ એક સફળતા : હત્યાને અંજામ આપનાર આરોપીની પોલીસે કરી ધરપકડ
ધંધુકા ફાયરિંગની ઘટનામાં માલધારી સમાજના યુવક કિશન બોળીયા હત્યાને લઈને સતત અવનવી જાણકારીઓ સામે આવી રહી છે. આ હત્યાના કેસમાં…
Read More » -
અમદાવાદમાં કોરોનાના કેસમાં થયો ઘટાડો, 24 કલાકમાં નોંધાયા આટલા કેસ…
ગુજરાતમાં કોરોનાને લઈને આજે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ઘટાડો થતા 12911 કેસ સામે આવ્યા છે.…
Read More » -
રાજ્યમાં કોરોનાના વળતા પાણી, એક જ દિવસમાં કેસમાં જોવા મળ્યો તોતિંગ ઘટાડો
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી સતત કોરોના કહેર જોવા મળી રહ્યો હતો પરંતુ હવે કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે.…
Read More » -
અમેરિકા અને કેનેડાની ગેરકાયદેસર રીતે સરહદ પાર કરનાર 7 ગુજરાતીઓને લઈને લેવામાં આવ્યો આ મોટો નિર્ણય
ગયા અઠવાડિયે યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડાની સરહદ પરથી ગેરકાયદેસર રીતે 7 ગુજરાતીઓ પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે અમેરિકા અને કેનેડા…
Read More »