Gujarat
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years. Central Gujarat,North Gujarat,Saurashtra,South Gujarat, Vadodara, Anand, Dahod, Kheda, Mahisagar, Panchmahal, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad
-
તો આ ફેસબુક પોસ્ટને કારણે કિશન ભરવાડની હત્યા કરાઈ હતી, સબ્બીર અને ઈમ્તિયાઝ ની ધરપડ
અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વીરેન્દ્ર સિંહ યાદવે શુક્રવારે સાંજે પત્રકારોને જણાવ્યું હતું કે ધંધુકામાં કિશન બોલિયાની હત્યા પાછળ તેમના દ્વારા…
Read More » -
વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીના કરો આ ઉપાય, વધશે બુધ્ધિ અને યાદશક્તિ
વસંત ઋતુમાં આપણે બધા વસંત પંચમી તહેવાર ઉજવીએ છીએ. આ તહેવાર દર વર્ષે મહા સુદ પાંચમના દિવસે ઉજવવામાં આવે છે.…
Read More » -
કિશન ભરવાડની હત્યાના પડઘા હવે છેક અમદાવાદ જિલ્લામાં પડ્યા,થઇ રહ્યા છે નવા-નવા ચોંકાવનારા ખુલાસા
ધંધુકા બનેલ ફાયરિંગની ઘટનાને લઈને હાલ ગુજરાતમાં તંગદીલી ભર્યું વાતવરણ બનેલું છે.તેમાં પણ ખાસ કરીને ધંધુકામાં તો હાલ સમગ્ર દુકાનો…
Read More » -
અમેરિકા-કેનેડા બોર્ડર પર પરિવારના મોત બાદ ડીંગુચા ગામમાં આ રીતે વ્યક્ત કરાશે શોક, મૃતદેહો ગુજરાત નહી લાવવામાં આવે
થોડા દિવસ પહેલા ગુજરાતના એક પરિવારના 4 લોકોના મૃતદેહો અમેરિકા-કેનેડા બોર્ડર પરથી મળ્યા આવ્યા હતા. આ મૃતદેહ મળ્યા તે સમયે…
Read More » -
અમેરિકા-કેનેડા બોર્ડર પર મૃત્યુ પામેલ પટેલ પરિવારના મૃતદેહને લઈને મોટા સમાચાર
થોડા દિવસ પહેલા ગુજરાતના એક પરિવારના 4 લોકોના મૃતદેહો અમેરિકા-કેનેડા બોર્ડર પરથી મળ્યા હતા. આ મૃતદેહ મળ્યા તે સમયે તેમની…
Read More » -
ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ
ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 13 ની અંદર કેસ સામે આવ્યા છે. પરંતુ…
Read More » -
કોઈ પણ કામ નાનું નથી, એ વાત આ ભાઈએ સાબિત કરી બતાવી છે,અહી વડાપાઉં ખાવા લોકોની લાઈનો લાગે છે,
નમસ્કાર મિત્રો,અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ લોકોને સામાન્ય જાણકારીના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે.અમારો ઉદ્દેશ લોકોને બહારનો ખોરાક લેવા પ્રેરિત…
Read More » -
ધંધુકામાં ભરવાડ યુવકની હત્યા, ગૃહ મંત્રી હર્ષ સંઘવી મૃતકના ઘરે પહોંચી મૃતક ની માસૂમ બાળકીને આપ્યું આ વચન
ધંધુકા ફાયરિંગની ઘટનામાં માલધારી સમાજના યુવક કિશન બોળીયા હત્યા બાદ ગુજરાતમાં ભયનો માહોલ ઉભો થયેલો છે. આ ઘટનામાં જાણવા મળ્યું…
Read More » -
ધંધુકાના ભરવાડ યુવકની હત્યામાં આવ્યો નવો વળાંક, આ કારણોસર યુવકની કરવામાં આવી હત્યા
ધંધુકા ફાયરિંગની ઘટનાને હાલ ગુજરાતમાં તંગદીલી ભર્યું વાતવરણ બનેલું છે. તેમાં પણ ખાસ કરીને ધંધુકામાં તો હાલ સમગ્ર દુકાનો રોડ…
Read More » -
અમદાવાદમાં બુટલેગરો બન્યા બેફામ, પોલીસને દોડાવી દોડાવી ને માર્યા
અમદાવાદ શહેરમાં પોલીસ પર જ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના નરોડાના મુઢિયા ગામમાંથી એવી જ એક…
Read More »