Gujarat
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years. Central Gujarat,North Gujarat,Saurashtra,South Gujarat, Vadodara, Anand, Dahod, Kheda, Mahisagar, Panchmahal, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad
-
ખીરસરા ગુરુકુળ દુષ્કર્મ કેસમાં ચોંકાવનારો ખુલાસો, પોલીસે જણાવ્યું કે….
ખીરસરા ગુરૂકુળના બે સ્વામીઓ સામે દુષ્કર્મનો મુદ્દો ચર્ચાનો વિષય બનેલ છે. આ મામલાને લઈને સતત જાણકારીઓ સામે આવી રહી છે.…
Read More » -
દુઃખદ ઘટના : રાજકોટમાં બે બાળકીઓના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી કરુણ મોત
રાજકોટથી એક દુઃખદ ઘટના સામે આવી છે. જાણકારી અનુસાર, રાજકોટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાના લીધે બે બાળકીના મોત થતાં પરિવારજનોમાં…
Read More » -
અમદાવાદમાં વાલીઓની ચિંતા વધારનાર સમાચાર, 18 જૂનથી સ્કૂલ વાન અને રિક્ષા ન ચલાવવા એસોસિએશનનો નિર્ણય
અમદાવાદમાં સ્કૂલવાન ચાલકો દ્વારા મંગળવારથી હડતાળમાં જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરીના વિરોધમાં સ્કૂલવાન ચાલકો દ્વારા…
Read More » -
પાવાગઢ ડુંગર ઉપર જૈન તીર્થંકરોની મૂર્તિઓની તોડફોડ, જૈન સમાજમાં ભારે આક્રોશ
યાત્રાધામ પાવાગઢ ખાતે મોટા સમાચાર સામે આવ્યા છે. યાત્રાધામ પાવાગઢ ખાતે શ્વેતાંમ્બર જૈન મૂર્તિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાના ફોટા સોશિયલ…
Read More » -
ડો. વૈશાલી જોષી આપઘાત કેસને લઈને આવ્યા અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પ્રાંગણમાં મહિલા ડોક્ટર દ્વારા આપઘાત કરવામાં આવેલ કેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. શિવરંજની વિસ્તારમાં રહેનાર…
Read More » -
રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં ભીષણ આગમાં 24 લોકોના મોત, મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ
રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમિંગ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 24 લોકો જીવતા બળી ગયા હતા. મૃત્યુઆંક હજુ વધી…
Read More » -
ગુજરાત બોર્ડમાં ઓટો રિક્ષા ચાલકના પુત્રએ ડંકો વગાડ્યો, 99.48 ટકા માર્કસ મેળવી ટોપર બન્યો
ગુજરાત બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ નડિયાદમાં બે પેઢીઓથી રિક્ષા…
Read More » -
ભાજપ માટે મોટા સમાચાર, કારડીયા રાજપૂત સમાજે પીએમ નરેન્દ્ર મોદીને ટેકો આપતા ભાજપના સમર્થનમાં મત આપવા કરી અપીલ
રાજકોટ ભાજપ ના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે.…
Read More » -
ક્ષત્રિય સમાજના વિરોધને શાંત પાડવા ભાજપ વિનંતી કરતો પત્ર લખી જણાવ્યું કે….
લોકસભા ચૂંટણી 2024 ને લઈને ગુજરાતમાં જોરશોરથી દરેક પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એવામાં ભાજપ દ્વારા નારાજ ક્ષત્રિય…
Read More » -
હિંદુવાદી નેતાઓની હત્યાનું કવાતરું ઘડનાર મૌલવીની સુરત થી ધરપકડ, પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
રાજ્યમાં લોકસભાની ચુંટણીને લઈને જોરશોરથી પ્રચાર શરુ કરવામાં આવ્યો છે. તેની સાથે લોકસભાની ચૂંટણીને લઈને આદર્શ આચાર સહિતનો અમલ થાય…
Read More »