Gujarat
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years. Central Gujarat,North Gujarat,Saurashtra,South Gujarat, Vadodara, Anand, Dahod, Kheda, Mahisagar, Panchmahal, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad
-
રાજકોટ અગ્નિકાંડ : ACB ની તપાસમાં TPO મનસુખ સાગઠીયાના નામે મળી આવી અધધ સંપત્તિ….
રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલામાં સતત પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવામાં પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ…
Read More » -
રિક્ષા-સ્કૂલ વાન ચાલકોની હડતાળ સમેટાઈ, પરંતુ સ્કૂલ વર્ધી એસોસિએશનને આ બાબતનું ધ્યાન રાખવું પડશે….
સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષાની હડતાળનો હાલ ચર્ચાનો વિષય બનેલ છે. જ્યારે હવે આ બાબતમાં વાલીઓ માટે રાહત પહોંચાડનાર સમાચાર સામે…
Read More » -
વરસાદ ને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી
ગુજરાતમાં ધીરે-ધીરે ચોમાસું બેસતું જોવા મળી રહ્યું છે. કેમકે એક દિવસમાં ગુજરાતના ૩૩ તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે. તેમાં જૂનાગઢના…
Read More » -
રાજકોટ અગ્નિકાંડને લઈને મ્યુનિસિપલ કમિશનરે લીધો મોટો નિર્ણય, 35 કર્મચારીઓની કરવામાં આવી બદલી
રાજકોટમાં નાનામોવા રોડ પર ટીઆરપી ગેમઝોનમાં તારીખ 25 મે ૨૦૨૪ ના રોજ ભયંકર આગ ફાટી નીકળી હતી. આ અગ્નિકાંડમાં 27…
Read More » -
સુરેન્દ્રનગરનાં મજેઠી-રાજપરા હાઈવે પર દૂધના ટેન્કર અને બાઈક વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, દાદા-પૌત્ર અને સાળાના કરુણ મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં…
Read More » -
સુરત માં બૂટલેગરની ઘાતકી હત્યાના આરોપી 22 વર્ષીય યુવકને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારાયો
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે ગુનેગારોને કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે.…
Read More » -
બોગસ મિનિટ્સ બુકના ગુનામાં પૂર્વ TPO મનસુખ સાગઠિયા ની ધરપકડ
રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં બનેલી દુઃખદ ઘટનાને લઈને પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવામાં રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં…
Read More » -
ખીરસરા ગુરુકુળ દુષ્કર્મ કેસમાં ચોંકાવનારો ખુલાસો, પોલીસે જણાવ્યું કે….
ખીરસરા ગુરૂકુળના બે સ્વામીઓ સામે દુષ્કર્મનો મુદ્દો ચર્ચાનો વિષય બનેલ છે. આ મામલાને લઈને સતત જાણકારીઓ સામે આવી રહી છે.…
Read More » -
દુઃખદ ઘટના : રાજકોટમાં બે બાળકીઓના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી કરુણ મોત
રાજકોટથી એક દુઃખદ ઘટના સામે આવી છે. જાણકારી અનુસાર, રાજકોટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાના લીધે બે બાળકીના મોત થતાં પરિવારજનોમાં…
Read More » -
અમદાવાદમાં વાલીઓની ચિંતા વધારનાર સમાચાર, 18 જૂનથી સ્કૂલ વાન અને રિક્ષા ન ચલાવવા એસોસિએશનનો નિર્ણય
અમદાવાદમાં સ્કૂલવાન ચાલકો દ્વારા મંગળવારથી હડતાળમાં જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરીના વિરોધમાં સ્કૂલવાન ચાલકો દ્વારા…
Read More »