Saurashtra
-
નર્મદા જિલ્લાના બંદરપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકાને કરાયા બરતરફ, છેલ્લા બે વર્ષથી ગેરહાજર રહેલા હતા
રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ માં ગેરહાજર રહેનાર શિક્ષકો સામે સખ્તાઈ વર્તવામાં આવી રહી છે. એવામાં આજે આવા જ કંઇક…
Read More » -
જસદણમાં સગીર સાળી પર જીજાએ દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી, આરોપીની ધરપકડ
જસદણથી એક શરમજનક બાબત સામે આવી છે. કેમ કે, જસદણમાં 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું…
Read More » -
સુરેન્દ્રનગરમાં 17 વર્ષ બાદ શરૂ થઈ સીટી બસ, માત્ર આટલા રૂપિયામાં શહેરીજનો કરી શકશે મુસાફરી
સુરેન્દ્રનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. કેમકે સુરેન્દ્રનગરના રહેવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે સુરેન્દ્રનગરમાં…
Read More » -
વેરાવળના શાપરમાં પ્રેમીએ જ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી, કારણ જાણીને ઉડી જશે તમારા હોશ…
વેરાવળનાં શાપરમાં ગત શનિવારના બનેલી હત્યાનો ભેદ પોલીસ દ્વારા ઉકેલી નાખવામાં આવ્યો છે. પતિને છોડી પ્રેમી સાથે રહેનાર મેંદરડા તાલુકાના…
Read More » -
કચ્છના મુન્દ્રામાં સ્ટીલ કંપનીમાં સર્જાઈ મોટી દુર્ઘટના, 25 ફૂટની ચેનલ પરથી કામદારો પટકાયા, એકનું મોત
કચ્છના મુન્દ્નાથી એક દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં સ્ટીલની કંપનીના કામ કરતા દુર્ઘટના સર્જાતા એક કામદારનું એક મૃત્યુ નીપજ્યું…
Read More » -
રાજકોટના જેતપુર પીઠડીયા ટોલનાકા પર કારચાલક સહિત ત્રણ લોકોની દાદાગીરી, ટોલકર્મીઓને માર માર્યો
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે.…
Read More » -
સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી વોર્નિંગ સ્ટેજ પર પહોંચી, જાણો ક્યારે ખોલાશે દરવાજા?
વરસાદના પાણીની આવક થતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ વોર્નિંગ સ્ટેજ પર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં સરદાર સરોવર…
Read More » -
આદિવાસી મ્યુઝિયમમાં બે યુવાનોને બાંધી માર મારવામાં આવતા એકનું મોત, છ ની ધરપકડ
નર્મદા જિલ્લામાં કેવડિયાકોલોની નજીક ગરુડેશ્વર ખાતે બનતું આદિવાસી મ્યુઝિમ વિવાદમાં સામે આવ્યો છે. મ્યુઝિયમમાં કામ કરતાં છ શખ્સો દ્વારા મોડી…
Read More » -
ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, જામનગરમાં ધ્રોલની એક બાળકીનું મૃત્યુ
જામનગર શહેર જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી સતત રોગચાળો વધ્યો છે. તેની સાથે ચાંદીપુરા વાયરસનો કહેર પણ યથાવત રહેલો છે. એવામાં…
Read More » -
મોરબીમાં માતા-પિતા અને પુત્રએ ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત
રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને અવારનવાર ઘટના ઓ સામે આવી રહી છે. જ્યારે આજે આવી…
Read More »