Saurashtra
-
બિપોરજોય ચક્રવાતને લઈને મોટા સમાચાર, સ્કૂલોમાં બે દિવસની રજા અપાઈ
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાના પગલે દેવભૂમિ દ્વારકામાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. વાવાઝાડોની આગાહી વચ્ચે દ્વારકા જિલ્લાને રેડ…
Read More » -
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો : રાજકોટમાં ખુલ્લી ટાંકીમાં પડી જતા ત્રણ વર્ષની બાળકીનું કરુણ મોત
રાજકોટમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં એક ત્રણ વર્ષના બાળકનું કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.…
Read More » -
આતંકી સંગઠન ISIS સાથે સંકળાયેલ લોકોને ઝડપી પાડી ગુજરાત ATSએ પાર પાડ્યું મોટું ઓપરેશન
પોરબંદરમાં ગુજરાત ATS દ્વારા સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ગુજરાતમાંથી આતંકવાદી સંગઠન ISISના મોડ્યુલનો ગુજરાત ATS દ્વારા એક…
Read More » -
જામનગરમાં જમીન વિવાદમાં 65 વર્ષીય વૃદ્ધની હત્યા, વૃદ્ધ ખેડૂત પર હુમલો કરી કાર ચડાવી દીધી
જામનગરથી જમીન વિવાદમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામ શિકારીથી હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ…
Read More » -
નેપાળથી રોજગારની શોધમાં આવેલ પ્રેમીઓએ લાખો રૂપિયાની કરી લૂંટ
રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હદવિસ્તારમાં ચાર દિવસ અગાઉ એક ઘરમાંથી લૂંટની ઘટના સામે આવી હતી. ત્યારે રાજકોટ પોલીસે આ…
Read More » -
રાજકોટના ભાજપના નેતાએ જાહેરમાં કર્યા બે રાઉન્ડ ફાયર, પોલીસે કરી મોટી કાર્યવાહી….
રાજકોટ શહેરમાં મંગળવાર રાત્રિના સમયે જાહેર ફાયરિંગ ઘટના ઘટી હતી. શહેર યુવા ભાજપ મંત્રી કરણ સોરઠીયા દ્વારા આ ફાયરિંગ કરવામાં…
Read More » -
દુષ્કર્મ પછી સગીરાએ આપ્યો બાળકીને જન્મ અને પછી..
અરવલ્લીના માલપુર તાલુકામાં મુખીના મુવાડાથી દયનીય ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ થોડા દિવસ પહેલા નવજાત બાળકી મળી આવી…
Read More » -
મોરબીમાં બાઈક અને કાર વચ્ચે અકસ્માત, બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત…
Read More » -
જામનગરના હૃદય રોગના નિષ્ણાત ડો. ગૌરવ ગાંધીનું હાર્ટ એટેકથી અવસાન
જામનગરના હૃદય રોગના નિષ્ણાત ડો. ગૌરવ ગાંધીનું હાર્ટ એટેક નિધન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્રના તેમજ જામનગર ના…
Read More » -
રાજકોટમાં મુખ્યમંત્રીએ લોકાર્પણ કરેલ બ્રીજ માત્ર 3 મહિનામાં જ ખોખલો થઈ ગયો
રાજયમાં વધુ એક બ્રિજમાં મસમોટું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. રાજકોટ જિલ્લામાં ગોંડલ ચોકડી પર લોકોને ટ્રાફિકની મુશ્કેલીમાંથી છુટકારો…
Read More »