Saurashtra
-
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી, હજુ આટલા દિવસ રાજયમાં બન્યો રહેશે વરસાદી માહોલ
ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બન્યો છે. એવામાં સૌરાષ્ટ્રમાં મૂસળધાર વરસાદ જોવા મળ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો…
Read More » -
રાજકોટના નાની લાખાવડમાં પત્નીએ પતિની કરી હત્યા, જાણો સમગ્ર મામલો…
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના નાની લાખાવડ ગામથી હત્યાનો મામલો સામે આવ્યો છે. જેમાં પત્ની દ્વારા પતિની હત્યા કરી નાખવામાં આવી હોવાનો…
Read More » -
બેફામ બનેલા ડમ્પરે પ્રાંતિજ ના સાદોલીયા પાસે બાઈકને અડફેટે લેતાં એકનું કરુણ મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મૃત્યુ થયા હોવાની ઘટના સતત સામે આવતી રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના…
Read More » -
રખડતા ઢોર ની અડફેટે આવતા જામ ખંભાળિયાના ૬૨ વર્ષીય વૃદ્ધાએ ગુમાવ્યો જીવ
રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. રખડતા ઢોરને કારણે અકસ્માતના કિસ્સાઓમાં પણ વધારો થઈ ગયો છે. તો…
Read More » -
રાજકોટ ના હેવલોક એપાર્ટમેન્ટમાં લિફ્ટ નીચે ચગદાઈ જવાથી ત્રણ વર્ષની બાળકીનું મોત
રાજકોટ શહેર દુઃખદ ઘટના સામે આવી છે. રાજકોટમાં લિફ્ટ માથા પર પડતા એક બાળકનું મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી…
Read More » -
રાજકોટ અગ્નિકાંડ મામલે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી નું મોટું નિવેદન
રાજકોટથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ માં તંત્રની દબાણની કામગીરીને લઈને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા સરકારને આડેહાથ લેવામાં…
Read More » -
TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે સખ્ત કાર્યવાહી, રાજકોટ મનપાના ચીફ ફાયર ઓફિસરને કરાયા સસ્પેન્ડ
રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલામાં સતત પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવામાં રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડમાં હવે…
Read More » -
માતાએ ઠપકો આપતા નવ વર્ષના માસુમ બાળકે કર્યો આપઘાત
રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને અવારનવાર ઘટનાઓ સામે આવતી રહી છે. જ્યારે આજે આવી જ…
Read More » -
રાજ્યમાં વરસાદી માહોલ બનતા યાત્રાધામ પાવાગઢ ની રોપ-વે સેવાને કરાઈ બંધ
રાજ્યમાં હાલ વરસાદી માહોલ બન્યો છે. તેના લીધે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં પવન ફૂંકાવાની સાથે…
Read More » -
ખીરસરા ગુરુકુળ દુષ્કર્મ કેસ : પીડિતા એ સ્વામીને લઈને જણાવ્યું કે….
ખીરસરા ગુરૂકુળ ના બે સ્વામીઓ સામે દુષ્કર્મનો મુદ્દો ચર્ચાનો વિષય બનેલ છે. આ મામલાને લઈને સતત જાણકારી ઓ સામે આવી…
Read More »