Rajkot
-
ખીરસરા ગુરુકુળ દુષ્કર્મ કેસ : પીડિતા એ સ્વામીને લઈને જણાવ્યું કે….
ખીરસરા ગુરૂકુળ ના બે સ્વામીઓ સામે દુષ્કર્મનો મુદ્દો ચર્ચાનો વિષય બનેલ છે. આ મામલાને લઈને સતત જાણકારી ઓ સામે આવી…
Read More » -
અમરેલીમાં હનુમાનપુર ગામે વીજકરંટ લાગતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત
અમરેલીના ખાંભા ના હનુમાનપુર ગામથી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ગામમાં એક જ પરિવારના ત્રણ લોકોને વીજકરંટ લાગતા…
Read More » -
ગેમઝોન અગ્નિકાંડને લઈ મોટા સમાચાર, વધુ ત્રણ અધિકારીઓની કરાઈ ધરપકડ
રાજકોટમાં 25 મે ૨૦૨૪ ના દિવસ TRP ગેમઝોન ખાતે સર્જાયેલા અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. આ સમગ્ર મામલામાં…
Read More » -
ગોંડલ જસદણ હાઇવે પર કાર અને ટ્રકનો સર્જાયો ભયંકર અકસ્માત, બેના મોત, પાંચ ઈજાગ્રસ્ત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં…
Read More » -
રાજકોટ અગ્નિકાંડ : ACB ની તપાસમાં TPO મનસુખ સાગઠીયાના નામે મળી આવી અધધ સંપત્તિ….
રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલામાં સતત પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવામાં પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ…
Read More » -
રાજકોટ અગ્નિકાંડને લઈને મ્યુનિસિપલ કમિશનરે લીધો મોટો નિર્ણય, 35 કર્મચારીઓની કરવામાં આવી બદલી
રાજકોટમાં નાનામોવા રોડ પર ટીઆરપી ગેમઝોનમાં તારીખ 25 મે ૨૦૨૪ ના રોજ ભયંકર આગ ફાટી નીકળી હતી. આ અગ્નિકાંડમાં 27…
Read More » -
બોગસ મિનિટ્સ બુકના ગુનામાં પૂર્વ TPO મનસુખ સાગઠિયા ની ધરપકડ
રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં બનેલી દુઃખદ ઘટનાને લઈને પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવામાં રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં…
Read More » -
દુઃખદ ઘટના : રાજકોટમાં બે બાળકીઓના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી કરુણ મોત
રાજકોટથી એક દુઃખદ ઘટના સામે આવી છે. જાણકારી અનુસાર, રાજકોટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાના લીધે બે બાળકીના મોત થતાં પરિવારજનોમાં…
Read More » -
રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં ભીષણ આગમાં 24 લોકોના મોત, મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ
રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમિંગ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 24 લોકો જીવતા બળી ગયા હતા. મૃત્યુઆંક હજુ વધી…
Read More » -
હિંદુવાદી નેતાઓની હત્યાનું કવાતરું ઘડનાર મૌલવીની સુરત થી ધરપકડ, પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
રાજ્યમાં લોકસભાની ચુંટણીને લઈને જોરશોરથી પ્રચાર શરુ કરવામાં આવ્યો છે. તેની સાથે લોકસભાની ચૂંટણીને લઈને આદર્શ આચાર સહિતનો અમલ થાય…
Read More »