Rajkot
-
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી, હજુ આટલા દિવસ રાજયમાં બન્યો રહેશે વરસાદી માહોલ
ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બન્યો છે. એવામાં સૌરાષ્ટ્રમાં મૂસળધાર વરસાદ જોવા મળ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો…
Read More » -
રાજકોટના નાની લાખાવડમાં પત્નીએ પતિની કરી હત્યા, જાણો સમગ્ર મામલો…
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના નાની લાખાવડ ગામથી હત્યાનો મામલો સામે આવ્યો છે. જેમાં પત્ની દ્વારા પતિની હત્યા કરી નાખવામાં આવી હોવાનો…
Read More » -
રાજકોટ ના હેવલોક એપાર્ટમેન્ટમાં લિફ્ટ નીચે ચગદાઈ જવાથી ત્રણ વર્ષની બાળકીનું મોત
રાજકોટ શહેર દુઃખદ ઘટના સામે આવી છે. રાજકોટમાં લિફ્ટ માથા પર પડતા એક બાળકનું મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી…
Read More » -
રાજકોટ અગ્નિકાંડ મામલે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી નું મોટું નિવેદન
રાજકોટથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ માં તંત્રની દબાણની કામગીરીને લઈને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા સરકારને આડેહાથ લેવામાં…
Read More » -
TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે સખ્ત કાર્યવાહી, રાજકોટ મનપાના ચીફ ફાયર ઓફિસરને કરાયા સસ્પેન્ડ
રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલામાં સતત પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવામાં રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડમાં હવે…
Read More » -
ખીરસરા ગુરુકુળ દુષ્કર્મ કેસ : પીડિતા એ સ્વામીને લઈને જણાવ્યું કે….
ખીરસરા ગુરૂકુળ ના બે સ્વામીઓ સામે દુષ્કર્મનો મુદ્દો ચર્ચાનો વિષય બનેલ છે. આ મામલાને લઈને સતત જાણકારી ઓ સામે આવી…
Read More » -
અમરેલીમાં હનુમાનપુર ગામે વીજકરંટ લાગતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત
અમરેલીના ખાંભા ના હનુમાનપુર ગામથી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ગામમાં એક જ પરિવારના ત્રણ લોકોને વીજકરંટ લાગતા…
Read More » -
ગેમઝોન અગ્નિકાંડને લઈ મોટા સમાચાર, વધુ ત્રણ અધિકારીઓની કરાઈ ધરપકડ
રાજકોટમાં 25 મે ૨૦૨૪ ના દિવસ TRP ગેમઝોન ખાતે સર્જાયેલા અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. આ સમગ્ર મામલામાં…
Read More » -
ગોંડલ જસદણ હાઇવે પર કાર અને ટ્રકનો સર્જાયો ભયંકર અકસ્માત, બેના મોત, પાંચ ઈજાગ્રસ્ત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં…
Read More » -
રાજકોટ અગ્નિકાંડ : ACB ની તપાસમાં TPO મનસુખ સાગઠીયાના નામે મળી આવી અધધ સંપત્તિ….
રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલામાં સતત પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવામાં પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ…
Read More »