South Gujarat
-
સુરતમાં ડભોલી ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીએ ઘરમાં ગળે ફાંસો ખાઈને કર્યો આપઘાત
રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે આવી જ એક ઘટના સુરતથી સામે આવી છે. સુરતના ડભોલી…
Read More » -
સુરતના બારડોલીની માલિબા કોલેજના પ્રોફેસરને ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેક આવતા મોત
આજકાલ દેશ અને દુનિયામાં હાર્ટ એટેકના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. અગાઉ મોટાભાગે આધેડ વયના લોકો આ રોગથી…
Read More » -
દોઢ મહિના પહેલા ગલૂડિયાંને બિસ્કીટ ખવડાવતી વખતે નખ વાગ્યાથી હડકવાથી બાળકનું મોત
જો તમે પણ તમારા ઘરના આંગણે બહાર રખડતા શ્વાનને અથવા તેમના ગલૂડિયાંને બિસ્કીટ ખવડાવો છો, અથવા તમારા બાળકો તેમના ગલૂડિયાં…
Read More » -
જીરુંના વાવેતરો આગામી દિવસ રાખજો ધ્યાન, હવામાન નિષ્ણાતે કરી મોટી આગાહી
રાજ્યમાં ફરીથી વાતાવરણ પલટાયુ છે. વાદળા અને ધૂમ્મસ સાથે ઠંડીએ ફરીથી ચમકારો શરુ કરી દીધો છે. રાજ્યમાં વહેલી સવારે વાદળા…
Read More » -
પીએમ મોદીએ ગુજરાતને આપી મોટી ભેટ, બેટ દ્વારકામાં સુદર્શન સેતનું કર્યુ લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે 25 ફેબ્રુઆરીના રોજ બેટ દ્વારકા મંદિરે પુજા-દર્શન કર્યા છે. ત્યારબાદ પીએમ મોદીના હસ્તે સુદર્શન સેતુનું…
Read More » -
સુરતની આ સુંદર મોડલ સાથે એવુ તો શુ થયું કે આપઘાત કરી લીધો, ACP એ કર્યો મોટો ખુલાસો…
સુરતની 23 વર્ષીય મોડલ તાનિયાના આપઘાત કેસમાં સતત પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તેની સાથે આઈપીએલની હૈદરાબાદ ટીમના…
Read More » -
વલસાડ નેશનલ હાઇવે પર ટેન્કર પલટી જતા આગ, બેનું કરુણ મોત
વલસાડ ના વાઘલધરા પાસે નેશનલ હાઇવે-48 પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા તે ભડકે બળ્યું હતું. ટેન્કરમાં ભરેલા જ્વલનશીલ…
Read More » -
મોડલ તાનિયા કેસને લઈને વધુ એક ખુલાસો, જાણો ક્રિકેટર અભિષેક સાથે ક્યારે થઈ હતી પ્રથમ મુલાકાત
સુરતના વેસુની યુવા મોડલ તાનિયા ભવાની સિંગ આપઘાત કેસને લઈને મોટી જાણકારી સામે આવી છે. તાનિયા અને આઈપીએલ ખેલાડી અભિષેક…
Read More » -
સુરતની મોડલ તાનિયા આઈપીએલના કયા ખેલાડીના સંપર્કમાં હતી? છેલ્લો ફોન કોને કર્યો હતો, થયો મોટો ખુલાસો
સુરતના વેસુની યુવા મોડલ તાનિયા ભવાનીસિંગ આપઘાત કેસને લઈને મોટી જાણકારી સામે આવી છે. તાનિયા અને આઈપીએલ ખેલાડી અભિષેક શર્મા…
Read More » -
સુરત દુષ્કર્મ કેસ જેલમાં બંધ આરોપી નારાયણ સાંઈને લઈને સામે આવ્યા મોટા અપડેટ
દુષ્કર્મ કેસમાં સુરત જેલમાં બંધ નારણસાંઈની પિતા આસારામને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેમકે નારણસાંઈની પિતા આસારામને મળવા માટેની…
Read More »