India
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years.
-
દેશની સૌથી સુંદર IAS ઓફિસરમાંથી એક છે સ્મિતા સભરવાલ, જાણો કેમ છે બધાના ફેવરિટ
આજે અમે વાત કરી રહ્યા છે સ્મિતા સભરવાલ વિષે. તેમનો ઉદેશ્ય છે કે તે લોકો માટે કામ કરે અને લોકોનું…
Read More » -
જ્યારે દેવદૂત બનીને આવ્યો સ્વિગી ડિલિવરી મેન, કર્નલનો બચાવ્યો જીવ અને પછી
વ્યક્તિની લાગણી જ્યારે પ્રબળ હોય ત્યારે તેને દેવ લાગણીમાં બદલતા વાર નથી લાગતી. એવી લાગણી વાળા વ્યક્તિ માનવીના રૂપમાં દેવદૂત…
Read More » -
આ બ્લડ ગ્રુપવાળા લોકોને કોરોના થાય તો રિકવરમાં લાગે છે વાર અને આ બ્લડ ગ્રુપવાળાને નહીં થાય મુશ્કેલી
કોરોના વાયરસ પર સતત કોઈને કોઈ શોધ થઈ રહી છે અને દર વખતે કોઈને કોઈ નવી માહિતી સામે આવી રહી…
Read More » -
23 વર્ષનો આ યુવાન 8માં ધોરણમાં થયો હતો નાપાસ, તેની સફળતા વિષે જાણીને તમને મળશે પ્રેરણા
સ્કૂલની પરીક્ષામાં નિષ્ફળતા મેળવ્યા પછી અમુક વિધ્યાર્થીઓને પોતાનું જીવન બેકાર લાગવા લાગે છે. પણ એવું જરૂરી નથી કે તમે સ્કૂલમાં…
Read More » -
ચારુ અસોપાએ ત્રણ મહિના પછી દીકરીનો ફોટો બતાવ્યો ચાહકોને, સુસ્મિતા સેનની ભાભી દેખાઈ રહી છે ખુશ
ચારુ અસોપા ટીવીની ઘણી સીરીયલમાં કામ કરેલ છે. તેમ અકબર બિરબલ, બાલવીર, મેરે અંગને મે, વગેરે જેવી સિરિયલમાં તેણે સારું…
Read More » -
ચાર ચાર બાઈપાસ સર્જરી પછી હોસ્પિટલથી ઘરે આવ્યા ડૉ. ગુલાટી, હાર્ટ એટેક સાથે કોરોના પોઝિટિવ પણ હતા
અભિનેતા, કોમેડિયન સુનિલ ગ્રોવરના ચાહકો માટે એક સારા સમાચાર આવ્યા છે. અભિનેતા સુનિલ ગ્રોવર હોસ્પિટલથી સારવાર લઈને ઘરે આવી ગયા…
Read More » -
આ સંગીત દિગ્દર્શકે લતા મંગેશકર વિશે ભીષ્મ પ્રતિજ્ઞા કરી હતી, કહ્યું હતું કે ગમે તે થાય પણ…
લતા મંગેશકર હવે આપણી વચ્ચે નથી પરંતુ તેમનો અવાજ સંગીત પ્રેમીઓના હૃદયમાં કાયમ માટે ધૂન વગાડશે. લતાજીએ તેમના શરૂઆતના વર્ષો…
Read More » -
સ્વર કોકિલા લતાજી નું નિધન: જાણો શા માટે લતા મંગેશકરે લગ્ન કર્યા ન હતા
સ્વરા કોકિલા લતા મંગેશકરના નિધનના સમાચારે સંગીતપ્રેમીઓને સ્તબ્ધ કરી દીધા છે. જેમના પ્રેમથી ભરેલા ગીતો દરેકના ચહેરા પર સ્મિત લાવ્યા…
Read More » -
સંગીત ની મહારાણી કહેવાતા લતા મંગેશકર નું નિધન, ઘણા સમયથી હોસ્પીટલમાં સારવાર હેઠળ હતા
સ્વરા કોકિલા અને ભારત રત્ન લતા મંગેશકરનું નિધન થયું છે. તેમને 11 જાન્યુઆરીએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ICUમાં વેન્ટિલેટર પર…
Read More » -
લતા મંગેશકરની તબિયત ફરી બગડતા વેન્ટીલેટર પર રખાયા, સેલીબ્રીટીઓ પહોચવા લાગ્યા હોસ્પિટલ
લતા મંગેશકરની તબિયત ફરીવાર લથડવાના સમાચાર આવી રહ્યા છે. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ લતા મંગેશકરની છેલ્લા 27 દિવસથી સુધારો…
Read More »