Ajab GajabGujaratIndiaNews

જય મા મોગલ પાઉંભાજીના નામથી જાણીતા આ ભાઈ ફક્ત ૧૦ રૂપિયામાં લોકોને પ્રેમથી પાઉંભાજી ખવડાવે છે,

નમસ્કાર મિત્રો,અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ લોકોને સામાન્ય જાણકારીના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે.અમારો ઉદ્દેશ લોકોને બહારનો ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે હાલના સંજોગોમાં પ્રવાસ ખેડવા પ્રેરિત કરવાનો નથી.હાલ ચાલી રહેલી કોરોનાને લગતી પરિસ્થિતિમાં તમને નમ્ર અપીલ છે કે બહાર જાઓ તો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો ઉપયોગ કરો અને સરકારશ્રીના નિયમોનું પાલન કરો.

આજે આપણે વાત કરીશું ભાવનગર શહેરની,જ્યાં ફક્ત ૧૦ રૂપિયામાં પાઉંભાજી અને ૧૫ રૂપિયામાં પુલાવ મળે છે.અને જો પાઉંભાજી પાર્સલમાં લઈ જવી હોય તો ૨૦ રૂપિયા થાય છે.ભાવનગરમાં જય મા મોગલ પાઉંભાજી નામથી જાણીતા છે.

જો આપણે એડ્રેસની વાત કરીએ તો ભાવનગર શહેરમાં ગાયત્રીનગર, SBI ATM ની નજીક જોવા મળે છે,ત્યાં જઇ તમે ગમે તે વ્યક્તિને પૂછી શકો છો કે ૧૦ રૂપિયામાં પાઉભાજી ક્યાં મળે છે,તો તમને આ જગ્યા વિશે બતાડી દેશે.

જો તમે ભાવનગરમાં રહેતા હોવ અથવા ભાવનગર બાજુ જાઓ તો જય મા મોગલની પાઉંભાજી ખાવા ચોક્કસ જજો.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે