India
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years.
-
વડાપ્રધાન મોદીએ કૃષિ ક્ષેત્રે સુધારા અંગે ચર્ચા કરી,અર્થતંત્ર બેઠું કરવા ખેડુતોના હિત પર ભાર મૂક્યો..
કોરોના વાયરસના પગલે અમલમાં આવેલા દેશવ્યાપી લોકડાઉન વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કૃષિ સુધારણાના ઉપાયો અંગે ચર્ચા કરી હતી.…
Read More » -
હાલની પરિસ્થિતિને લઇને શુ વિચારી રહયા છે PM મોદી? રૂપાણી એ આપ્યો આવો જવાબ..
ઇ-એજન્ડા આજ તકના મંચ પર, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના રોગચાળાને કારણે રાજ્યને પડકારો, તેમજ તેમની સાથે વ્યવહાર કરવાના પગલાં…
Read More » -
કોરોનાની મહામારી વચ્ચે મોદી સરકાર સોમવારે તમામ મહિલાઓના ખાતાઓમાં નાખશે આટલા રૂપિયા..
સમગ્ર દેશ સહિત દુનિયા આજે કોરોનાની મહામારીની ઝપેટ માં છે ત્યારે લોકો ધંધા રોજગાર વગરના બન્યા છે,લોકોને જીવન જરૂરીયાતની વસ્તુઓ…
Read More » -
દિલ્હીમાં એક જ બિલ્ડિંગમાં કોરોના ના 41 પોઝિટિવ કેસ આવ્યા, જાણો એવું તો શું થયું હતું
દિલ્હીમાં કોરોના વાયરસના ચેપનો ક્રમ અટકે તેવું લાગતું નથી. દિલ્હીના કપશેરામાં એક જ બિલ્ડિંગમાં 41 લોકોને કોરોના ચેપ લાગ્યો છે.18…
Read More » -
લોકડાઉનની માર્ગદર્શિકા વાંચી લો,લોકડાઉન દરમિયાન આટલું ખુલ્લું રહેશે અને આટલું રહેશે સદંતર બંધ..
વિશ્વના 182 દેશો કોરોના સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. છેલ્લા દસ દિવસમાં ભારતમાં કોરોના ચેપનું પ્રમાણ ખૂબ ઝડપથી વધી ગયું…
Read More » -
કોરોનાથી લંગડાતી અર્થવ્યવસ્થાને બચાવવા સરકાર રાહત પેકેજ જાહેર કરીશકે છે,પરંતુ સાથે-સાથે સરકારને આ ચિંતા પણ છે
વૈશ્વિક રોગચાળાના કોરોના સામે લડવા માટે 17 મે સુધી દેશભરમાં લોકડાઉનની ઘોષણા કરવામાં આવી છે. ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા…
Read More » -
પાન મસાલા-ગુટખા બંધાણી માટે ખુશખબર, લોકડાઉન માં મળશે ઘણી મોટી છૂટ…
ગૃહ મંત્રાલયે કોરોના વાયરસ યુદ્ધના કારણે દેશમાં શુક્રવારે સાંજે 2 અઠવાડિયા માટે ત્રીજી વખત લોકડાઉનમાં વધારો કર્યો છે. વધતા લોકડાઉનને…
Read More » -
લોકડાઉન થી લગભગ 14 કરોડ લોકો થશે બેરોજગાર,કેવી રીતે બચશે અર્થવ્યવસ્થા ?
લોકડાઉનથી અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરો માટે ભયાનક સ્થિતિ સર્જાઇ છે. શહેરોમાં બાંધકામની પ્રવૃત્તિઓ અને કારખાનાઓમાં સ્થિરતાને કારણે તેમનો રોજગાર…
Read More » -
લોકડાઉન-૩ પછી સ્કૂલો કોલેજો ખુલશે પણ નિયમોનું પાલન કરવું પડશે,પરીક્ષાના ટાઈમ પણ ઘટી જશે,જાણો વિગતે..
કોરોના વાયરસ સામે રક્ષણ માટે દેશમાં બીજા તબક્કાના લોકડાઉન ચાલી રહ્યું છે, જે 3 મે સુધી છે. લોકડાઉન સમાપ્ત થયા…
Read More » -
દેશભરમાં 2 અઠવાડિયા સુધી લોકડાઉન વધારવામાં આવ્યું, 17 મે સુધી લોકડાઉન
દેશમાં કોરોના વાયરસનું સંકટ સતત વધી રહ્યું છે. દરમિયાન, કોરોના સંકટને પહોંચી વળવા દેશમાં લોકડાઉન બે અઠવાડિયા માટે વધારવામાં આવ્યું…
Read More »