India
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years.
-
યોગી આદિત્યનાથ પિતાના અંતિમ સંસ્કારમાં પણ નહીં જાય, લોકડાઉન હટ્યા બાદ ઘરે જશે
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના પિતા આનંદસિંહ બિષ્ટનું દિલ્હીના એઈમ્સમાં નિધન થયું હતું.89 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે.…
Read More » -
ભારતમાં 26 ટેસ્ટમાં 1 કેસ પોઝિટિવ આવે છે, જાણો અન્ય દેશની હાલત શું છે
ભારતમાં લોકો એવા સવાલ ઉઠાવી રહયા છે કે દેશમાં ઓછા ટેસ્ટ થવાના કારણે કેસ સામે આવી રહ્યા નથી. જો કે…
Read More » -
Home Quarantine ની બેદરકારી પડી ભારે, એક જ પરિવારના 26 લોકો કોરોના પોઝિટિવ આવ્યા
દેશમાં કોરોના સામે લડવા માટે લોકડાઉં ઉપરાંત હોમ ક્વોરેન્ટાઇન પણ અત્યંત મહત્વનું છે.વિદેશથી આવેલા અથવા કોઈ પોઝિટિવ કેસ આવ્યો હોય…
Read More » -
ભારતમાં 24 કલાકમાં કોરોના ના 991 કેસ, 43 ના મોત : PM મોદીએ શું કહ્યું જાણો
સંયુક્ત આરોગ્ય સચિવ લુવ અગ્રવાલે કોરોના વાયરસથી સંબંધિત અપડેટ્સ આપવા માટે બોલાવેલી એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, જો આપણે…
Read More » -
ભારતમાં કોરોના ખતરનાક સ્વરૂપ ધારણ કરી શકે છે, જાણો કોરોના ના આ નવા સ્વરૂપ વિશે
કોરોનાનો દર્દી સ્વસ્થ થયા પછી કોરોનાનો ફરીથી ચેપ લાગ્યો હોવાનો કિસ્સો ચીનમાં પહેલીવાર સામે આવ્યો હતો જ્યાં પ્રથમ કેસ નોંધાયો…
Read More » -
રોડ પર સુતા માણસને પોલીસ ફૂડ પેકેટ આપવા પહોંચી ત્યારે તેણે એવું કર્યું કે જોઈને તમે બોલી ઉઠશો “વાહ”
અત્યારે દેશ સહીત દુનિયા કોરોના વાયરસ સામે લડી રહી છે. ભારતમાં 21 દિવસના લોકડાઉન બાદ ફરી 3 મે સુધી લોકડાઉન…
Read More » -
અમદાવાદ સહીત રાજ્ય માટે ખતરાની ઘંટી વાગી ચૂકી છે: અમદાવાદમાં પોઝિટિવ કેસ 622, રાજ્યમાં કુલ 1099 કેસ
અમદાવાદમાં આજે કુલ 77 નવા કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંકડો 622 એ પહોંચ્યો છે. જ્યારે 22 લોકોના મોત નીપજ્યાં છે.…
Read More » -
બિહારના DGP ની તોફાનીઓને ચેતવણી: જો પોલીસ પર હુમલો કર્યો ને તો…..
કોરોના ચેપના જોખમો વચ્ચે ડોકટરોથી લઈને આરોગ્ય કર્મચારીઓ સુધી તેઓ તેમના જીવનને જોખમમાં મૂકીને લોકોના જીવ બચાવવા પ્રયાસ કરી રહ્યા…
Read More » -
અમદાવાદમાં મોટો ધડાકો: એક જ દિવસમાં કોરોના ના 77 કેસ સાથે આંકડો 450 પર પહોંચ્યો, ગુજરાતમાં કુલ કેસ 766
રાજ્યમાં હવે કોરોના બેકાબુ બનીને 23 જિલ્લામાં પહોંચી ગયો છે. કોરોનાના પગલે કચ્છમાં પહેલું મોત થયું છે.રાજ્યમાં કુલ મૃત્યુઆંક 34…
Read More » -
મુરાદાબાદમાં કોરોના માટે તપાસ કરવા ગયેલી ટિમ પર હુમલો, એમ્બ્યુલન્સ પર પથ્થરમારો
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં તપાસ માટે કોરોના ગયેલી એક મેડિકલ ટીમ પર હુમલો થયો છે. આ ઘટના જિલ્લાના નાગફ્ની પોલીસ સ્ટેશનના…
Read More »