India
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years.
-
Home Quarantine ની બેદરકારી પડી ભારે, એક જ પરિવારના 26 લોકો કોરોના પોઝિટિવ આવ્યા
દેશમાં કોરોના સામે લડવા માટે લોકડાઉં ઉપરાંત હોમ ક્વોરેન્ટાઇન પણ અત્યંત મહત્વનું છે.વિદેશથી આવેલા અથવા કોઈ પોઝિટિવ કેસ આવ્યો હોય…
Read More » -
ભારતમાં 24 કલાકમાં કોરોના ના 991 કેસ, 43 ના મોત : PM મોદીએ શું કહ્યું જાણો
સંયુક્ત આરોગ્ય સચિવ લુવ અગ્રવાલે કોરોના વાયરસથી સંબંધિત અપડેટ્સ આપવા માટે બોલાવેલી એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, જો આપણે…
Read More » -
ભારતમાં કોરોના ખતરનાક સ્વરૂપ ધારણ કરી શકે છે, જાણો કોરોના ના આ નવા સ્વરૂપ વિશે
કોરોનાનો દર્દી સ્વસ્થ થયા પછી કોરોનાનો ફરીથી ચેપ લાગ્યો હોવાનો કિસ્સો ચીનમાં પહેલીવાર સામે આવ્યો હતો જ્યાં પ્રથમ કેસ નોંધાયો…
Read More » -
રોડ પર સુતા માણસને પોલીસ ફૂડ પેકેટ આપવા પહોંચી ત્યારે તેણે એવું કર્યું કે જોઈને તમે બોલી ઉઠશો “વાહ”
અત્યારે દેશ સહીત દુનિયા કોરોના વાયરસ સામે લડી રહી છે. ભારતમાં 21 દિવસના લોકડાઉન બાદ ફરી 3 મે સુધી લોકડાઉન…
Read More » -
અમદાવાદ સહીત રાજ્ય માટે ખતરાની ઘંટી વાગી ચૂકી છે: અમદાવાદમાં પોઝિટિવ કેસ 622, રાજ્યમાં કુલ 1099 કેસ
અમદાવાદમાં આજે કુલ 77 નવા કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંકડો 622 એ પહોંચ્યો છે. જ્યારે 22 લોકોના મોત નીપજ્યાં છે.…
Read More » -
બિહારના DGP ની તોફાનીઓને ચેતવણી: જો પોલીસ પર હુમલો કર્યો ને તો…..
કોરોના ચેપના જોખમો વચ્ચે ડોકટરોથી લઈને આરોગ્ય કર્મચારીઓ સુધી તેઓ તેમના જીવનને જોખમમાં મૂકીને લોકોના જીવ બચાવવા પ્રયાસ કરી રહ્યા…
Read More » -
અમદાવાદમાં મોટો ધડાકો: એક જ દિવસમાં કોરોના ના 77 કેસ સાથે આંકડો 450 પર પહોંચ્યો, ગુજરાતમાં કુલ કેસ 766
રાજ્યમાં હવે કોરોના બેકાબુ બનીને 23 જિલ્લામાં પહોંચી ગયો છે. કોરોનાના પગલે કચ્છમાં પહેલું મોત થયું છે.રાજ્યમાં કુલ મૃત્યુઆંક 34…
Read More » -
મુરાદાબાદમાં કોરોના માટે તપાસ કરવા ગયેલી ટિમ પર હુમલો, એમ્બ્યુલન્સ પર પથ્થરમારો
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં તપાસ માટે કોરોના ગયેલી એક મેડિકલ ટીમ પર હુમલો થયો છે. આ ઘટના જિલ્લાના નાગફ્ની પોલીસ સ્ટેશનના…
Read More » -
આખરે કોરોના થી છુટકારો ક્યારે મળશે ? વૈજ્ઞાનિકોએ જણાવી આ વાત
કોરોના વાયરસની તીવ્ર ગતિએ વિશ્વના તમામ દેશોમાં ફેલાઈ ગયો છે. કોરોના વાયરસના ચેપને રોકવા માટે તમામ દેશોને લોકડાઉન કરવાની ફરજ…
Read More » -
મુંબઈ: બાંદ્રા રેલવે સ્ટેશન પર હજારો ગરીબ મજૂરો ઘરે જવાની આશા એ નીક્ળયા, પોલીસે કર્યો લાઠીચાર્જ
દેશમાં કોરોના વાયરસ સામે લડવા માટે આજે પ્રધાનમંત્રી મોદીએ લોકડાઉન 3 મે સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. તે દરમિયાન મુંબઇના…
Read More »