News
-
જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલે આપી પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ પોતાના પ્રથમ નિવેદનમાં માત્ર એટલું જ કહ્યું કે જનતા ન્યાય કરશે.…
Read More » -
‘જીવતા તો શું મૃત્યુ પછી પણ મને જમીનમાં દાટી નહીં શકે’, PM મોદીએ આવું કેમ કહ્યું જાણો
લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર ખૂબ જ મહત્વપૂર્ણ રાજ્ય છે. લોકસભાની કુલ 48 બેઠકો છે જે દિલ્હીમાં સત્તામાં આવવા…
Read More » -
અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, આવશે જેલમાંથી બહાર
લોકસભા ચૂંટણી 2024 વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ને સુપ્રીમ કોર્ટમાંથી મોટી…
Read More » -
જેની બે પત્ની હોય તેને 2 લાખ રૂપિયા મળશે, નેતા આ શું બોલી ગયા
લોકસભા ચૂંટણી 2024માં ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ થવાનું છે. આ માટે તમામ પક્ષો જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે. નેતાઓ…
Read More » -
મોટા સમાચાર: બીજેપી ઉમેદવારના કાફલા પર બોમ્બથી હુમલો
પશ્ચિમ બંગાળની કાંઠી લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર સૌમેંદુ અધિકારીના કાફલા પર બોમ્બ હુમલો થયાના સમાચાર છે. એવું કહેવાય છે…
Read More » -
PM મોદીનો રાહુલ ગાંધી પર જોરદાર હુમલો, કહ્યું- ‘અંબાણી-અદાણી પર તમે અચાનક કેમ ચૂપ થઈ ગયા… દાળમાં કંઈક કાળું છે’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસના નેતાઓ અચાનક અંબાણી-અદાણી પર…
Read More » -
કોવિશીલ્ડ રસી મામલે કંપનીનો મોટો નિર્ણય: આખી દુનિયામાંથી રસી મંગાવી પરત,વેચાણ બંધ
થોડા દિવસો પહેલા જ આ ફાર્માસ્યુટિકલ કંપની AstraZeneca એ કોર્ટમાં રસીની ખતરનાક આડઅસર વિશે કબૂલ્યું હતું. તમને જણાવી દઈએ કે…
Read More » -
હોસ્પિટલની હાલત ખરાબ: એમ્બ્યુલન્સ ન મળી તો પુત્ર તેની માતાને હાથલારી પર લઈ ગયો
પૂર્વ બિહારની સૌથી મોટી હોસ્પિટલ જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજમાં આરોગ્ય વ્યવસ્થાની હાલત ખરાબ છે. અહીં ન તો યોગ્ય સારવાર છે…
Read More » -
ભાજપનું સોશિયલ મીડિયા પેજ હેક, બીભત્સ વીડિયો કરાયા અપલોડ
રાજ્યમાં હાલ 2024ની લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરવા લાગ્યા છે. આજના સમયમાં સભા અને રેલીઓ સિવાય સોશિયલ…
Read More » -
રુપાલા વિવાદિત ટિપ્પણી કરીને વધુ ફસાયા, હવે ગોંડલમાં પણ..
ગુજરાતમાં પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો ગુસ્સો ઓછો થવાનું નામ નથી લેતો. હવે અમુક પાટીદારોએ રૂપાલાને સમર્થન કરવાની વાત…
Read More »