Politics
Politics, gujarat politics, gujaratkhabar
-
વડોદરા: ભાજપના MLA કેતન ઈનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું, કહ્યું મંત્રીઓ-અધિકારીઓ મારુ સાંભળતા નથી
વડોદરાઃ ગુજરાત ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી નેતાઓમાં નારાજગી હોવાનું સામે આવતું રહ્યું છે. એક ચર્ચા એવી પણ ચાલી રહી છે…
Read More » -
CAA સમર્થનની રેલીમાં મહિલા ડેપ્યુટી કલેકટરે ભાજપ કાર્યકરને લાફા મારી દીધા, કાર્યકરે વાળ ખેંચ્યા પછી થઇ જોવા જેવી
રવિવારે સાંજે સોશ્યલ મીડિયા પર એક વીડિયો પછી પ્રિયા વર્મા ટ્રેન્ડ કરી રહી હતી. વીડિયોમાં એક મહિલા ભાજપના વિરોધ કરનારને…
Read More » -
ફાંસી ની તારીખ પાછળ જતા નિર્ભયાની માતા ભાજપ પર ગુસ્સે થઇ, મોદીને કહ્યું આવું
નિર્ભયાની માતાએ નિર્ભયાના દોષિતોને ફાંસી આપવામાં વારંવાર વિલંબ થતાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરી…
Read More » -
ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીની સલાહ: નોટ પર લક્ષ્મીનો ફોટો છાપો તો રૂપિયામાં સુધારો આવશે
ભારતીય જનતા પાર્ટી ના રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ડોલર સામે રૂપિયાના ઘટાડા અંગે એક વિચિત્ર નિવેદન આપ્યું…
Read More » -
ભાજપના આ મંત્રીએ કહ્યું, મોદી-યોગી વિરુદ્ધ બોલશે એને જીવતા દાટી દઈશ
ઉત્તર પ્રદેશ સરકારના રાજ્ય પ્રધાન રઘુરાજસિંહે અલીગઢમાં આયોજીત એક રેલીમાં નાગરિકતા સુધારા અધિનિયમના સમર્થનમાં વિવાદિત નિવેદન આપ્યું છે. આજે અલીગઢના…
Read More » -
ગુજરાતમાં ગુંડારાજ: ભાજપ નેતા ઋત્વિજ પટેલની હાજરીમાં જ ABVPના કાર્યકરે NSUI ના નિખિલ સવાણી પર જીવલેણ હુમલો કર્યો
JNUમાં થયેલા હુમલાના વિરોધમાં અમદાવાદમાં ગઈકાલે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. NSUIના કેટલાક કાર્યકરો ABVP કાર્યાલય પર પહોંચ્યા હતા. જોકે…
Read More » -
મુંબઈમાં ‘FREE KASHMIR’ પોસ્ટર દેખાતા ફડણવીસે ઉદ્ધવને કહ્યું, આવું કેમ સહન કરો છો ?
JNUમાં રાત્રે થયેલ હિંસા દેશમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન થઇ રહયા છે ત્યારે મુંબઈમાં પણ આ હિંસા સામે ચાલી રહેલા…
Read More » -
એક્ઝિટ પોલ: દિલ્હીમાં ફરીવાર બનશે કેજરીવાલ સરકાર, મોદી પણ નહીં અપાવી શકે ભાજપને જીત
દિલ્હીમાં ચૂંટણીનો જંગ જામ્યો છે અને ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે.શાસક પક્ષ AAP એ દાવો કર્યો…
Read More » -
એકલા છો, મારી સાથે દોસ્તી કરશો? આવુ ટ્વીટ કરનાર યુવતીને PM મોદી પણ ફોલો કરે છે, CAA મામલે સમર્થન લેવા ભાજપનું હલકી કક્ષાનું કૃત્ય
નાગરિકતા સુધારા કાયદાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. તે જ સમયે ભાજપ લોકોને સમજાવવા પ્રયાસ કરી રહ્યું છે…
Read More » -
મહારાષ્ટ્રમાં સરકાર બન્યા ના 2 મહિના નથી થયા ત્યાં એક મંત્રીએ રાજીનામુ આપી દીધું
મહારાષ્ટ્રમાં ઘણાં હંગામા અને નાટક થયા પછી સરકારની રચના થઇ છે. શિવસેના-કોંગ્રેસ-એનસીપી આખરે એક સાથે થયા હતા.ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા.…
Read More »