Politics
Politics, gujarat politics, gujaratkhabar
-
Khodaldham પ્રમુખ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સમાધાન
ખોડલધામ ટ્રસ્ટ–કાગવડ દ્વારા આજે ખોડલધામ મંદિર, કાગવડ ખાતે ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત ભાજપના નવનિયુક્ત…
Read More » -
સુરતના રસ્તા પર પડેલા ખાડા ને લઈને આપ ના નેતાઓ કર્યો અનોખો વિરોધ
રાજ્યમાં સર્વત્ર વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં સુરતમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો. તેના લીધે સુરતના મોટાભાગના વિસ્તારોમાં…
Read More » -
તો શું હવે વીમા પોલિસી સસ્તી થશે? આ મુખ્યમંત્રીએ નિર્મલા સીતારમણ સામે મોટી માંગ મૂકી
GST on Insurance Policy: પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમા પૉલિસી પર 18% GST લાદવાના…
Read More » -
શું નીતિશ કુમાર બનશે કિંગ મેકર? જાણો આંકડા કઈ તરફ ઈશારો કરી રહ્યા છે
લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત આજે 4 જૂન, 2024ના રોજ મતોની ગણતરી થઈ રહી છે. ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધન માટે…
Read More » -
રામમંદિર જેવો મુદ્દો હોવા છતાં અયોધ્યા અને સીતામઢીની સીટો ભાજપ/NDAના હાથમાંથી જતી જણાય છે, જાણો વિગતે
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો સામે આવી રહ્યા છે અને શરૂઆતના વલણો અનુસાર એનડીએ ફરી એકવાર સત્તામાં વાપસી કરી રહી છે.…
Read More » -
મોદી લહેર ખતમ? યુપીથી લઈને બંગાળ સુધી આ રાજ્યોમાં ભાજપને મોટો ફટકો પડી રહ્યો છે
લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ અને કોંગ્રેસની આગેવાની હેઠળનું ભારત ગઠબંધન બંને જીતનો…
Read More » -
‘હું વિઝા વગર જ પાકિસ્તાન ગયો હતો” પીએમ મોદીએ એક રસપ્રદ કહાની સંભળાવી
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીવી ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં અનેક વાતો કહી છે. પોતાના દેશમાં આતંકવાદીઓની ટાર્ગેટેડ કિલિંગ પાછળ ભારતનો હાથ…
Read More » -
જેલમાંથી બહાર આવ્યા બાદ CM કેજરીવાલનું મોટું નિવેદન, કહ્યું કે મોદી આ વ્યક્તિને PM બનાવવા માંગે છે
જેલમાંથી બહાર આવ્યા બાદ સીએમ કેજરીવાલે ભાજપ અને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે અમારી પાર્ટી અને…
Read More » -
જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલે આપી પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ પોતાના પ્રથમ નિવેદનમાં માત્ર એટલું જ કહ્યું કે જનતા ન્યાય કરશે.…
Read More » -
‘જીવતા તો શું મૃત્યુ પછી પણ મને જમીનમાં દાટી નહીં શકે’, PM મોદીએ આવું કેમ કહ્યું જાણો
લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર ખૂબ જ મહત્વપૂર્ણ રાજ્ય છે. લોકસભાની કુલ 48 બેઠકો છે જે દિલ્હીમાં સત્તામાં આવવા…
Read More »