Bjp
-
અમદાવાદમાં મેયરને જોતા જ 3 દિવસથી પાણીમાં રહેલા લોકોનો બાટલો ફાટ્યો
અમદાવાદમાં 23 જુલાઈએ પડેલા અતિભારે વરસાદ બાદ બોપલ, ઘુમા અને શેલા વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે. ભારે વરસાદને ત્રણ…
Read More » -
‘વિદ્યાર્થીઓને મારવાનો આદેશ કોણે આપ્યો, પેલેટ ગનનો ઉપયોગ કરવાની મંજુરી કોણે આપી? રાહુલ ગાંધીએ અમિત શાહને પત્ર લખ્યો
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ 20 જુલાઈના રોજ દિલ્હીમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા કથિત લાઠીચાર્જ અને બળપ્રયોગ અંગે કેન્દ્રીય…
Read More » -
મોદીએ રાતે 12 વાગ્યે વીડિયો મેસેજ જાહેર કરીને કહ્યું, પેપર લીક પર કડક નિર્ણય લેવાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મોડી રાત્રે વિદ્યાર્થીઓને સંબોધીને વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પેપર લીક…
Read More » -
ઉદ્ધવ ઠાકરે એ કહ્યું- યુવાનો પર લાઠીચાર્જ થયો, સરકાર બદલવી પડશે
દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP)નું વિરોધ પ્રદર્શન આજે 33મા દિવસે પણ યથાવત રહ્યું છે. પાર્ટીના નેતા અભિજીત દીપકે…
Read More » -
કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર પ્રદર્શન ફરી શરૂ, દીપકે કહ્યું- આજે પણ સંસદ માર્ચ કરીશું
કોકરોચ જનતા પાર્ટી Cockroach Janata Party નું જંતર-મંતર ખાતેનું વિરોધ પ્રદર્શન ફરી શરૂ થયું છે. સોમવારે સાંજે દિલ્હી પોલીસે જંતર-મંતર…
Read More » -
સુવેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથની માતાએ કહ્યું કે હું નથી ઇચ્છતી કે ખૂનીને ફાંસી આપવામાં આવે પણ..
ભાજપના નેતા સુવેન્દુ અધિકારીના અંગત સહાયક (પીએ) ચંદ્રનાથ રથની હત્યા બાદ પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં રાજકીય વાતાવરણ વધુ…
Read More » -
કારને ઓવરટેક કરીને રોકી, 10 રાઉન્ડ ફાયરિંગ, શાર્પ શૂટર..શુભેન્દુના પીએની હત્યામાં નવા ખુલાસા
પશ્ચિમ બંગાળના Madhyamgramના દોહરિયા વિસ્તારમાં મોડી રાત્રે બનેલી એક હચમચાવી નાખતી ઘટનાએ રાજકીય માહોલ ગરમાવી દીધો છે. ભાજપના નેતા Suvendu…
Read More » -
બંગાળમાં સુવેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની હત્યા, 4 ગોળીઓ મારી
પશ્ચિમ બંગાળની રાજધાની Kolkataમાં બુધવારે રાત્રે એક ચોંકાવનારી ઘટના બની છે. ભાજપના નેતા Suvendu Adhikariના પીએ ચંદ્રનાથ રથની ગોળી મારીને…
Read More » -
લોક્સાહિત્યકાર માયાભાઇ આહીરની દીકરીની હાર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે 28 એપ્રિલે જાહેર થઈ રહ્યા છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260…
Read More » -
AAPમાંથી ભાજપમાં આવેલા રાજુ કરપડાની જીત
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ના પરિણામો સામે આવી રહ્યા છે, જેમાં સમગ્ર ગુજરાતમાં Bharatiya Janata Partyને ભવ્ય જીત મળી રહી…
Read More »