Politics
Politics, gujarat politics, gujaratkhabar
-
હિન્દુસ્તાન કોઈના બાપનું નથી : હાર્દિક પટેલ , જાણો કેમ કહ્યું આવું
નાગરિકતા સુધારા કાયદાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહયા છે.દિલ્હીમાં તો સ્થિતિ ગંભીર બની ગઈ છે ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના…
Read More » -
નાગરિકતા કાનૂન ના વિરોધમાં દેશની 22 મોટી યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ વિરોધ કરવા રસ્તા પર ઉતર્યા
નાગરિકતા સુધારણા કાયદા નો વિરોધ ઓછો થવાનું નામ નથી લઇ રહ્યો. દેશભરના 22 યુનિવર્સીટી કેમ્પસમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.…
Read More » -
પ્રિયંકા ગાંધીએ ઈન્ડિયા ગેટથી મોદી સરકાર પર પ્રહાર કર્યા, કહ્યું – તાનાશાહી નહીં ચાલે
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે ઇન્ડિયા ગેટ પર ધરણા માટે બેઠા હતા.પ્રિયંકા ગાંધી જામિયા મીલીયા ઇસ્લામીયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર પોલીસ…
Read More » -
ઉન્નાવ રેપ કેસ મામલે ફોટો ફેંસલોઃ ભાજપના MLA કુલદીપ સેંગર દોષી સાબિત, કાલે સજા પર થશે ચર્ચા
ઉન્નાઓ બળાત્કાર કેસમાં દિલ્હીની તીસ હજારી કોર્ટે ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને દોષી ઠેરવ્યા છે. કોર્ટે સહ આરોપી મહિલા શશી સિંહને નિર્દોષ…
Read More » -
નાગરિક સંશોધન બિલ મામલે વિરોધ પ્રદર્શન: પોલીસ ફાયરિંગમાં 3 ના મોત, જાપાનના વડાપ્રધાનનો પ્રવાસ રદ્દ, જુઓ કેવો છે માહોલ
નાગરિકતા સુધારા અધિનિયમ અંગે દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. તે જ સમયે, લોકો દેશની રાજધાની દિલ્હીમાં રસ્તાઓ પર ઉતરી રહ્યા…
Read More » -
બળાત્કારના નિવેદન પર રાહુલ ગાંધીએ કહ્યું, હું માફી નહીં માંગુ… મારી પાસે મોદીની વિડીયો ક્લિપ પણ છે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના રેપ ઈન ઈન્ડિયા નિવેદન પર લોકસભામાં હોબાળો થયો છે. ભાજપની મહિલા સાંસદોએ રાહુલ ગાંધીને માફી માંગવા…
Read More » -
ઊંઝા લક્ષચંડી યજ્ઞ: અમિત શાહ આવશે તો પાટીદાર સમાજના યુવાનો બેફામ વિરોધ કરશે એ નક્કી..
આગામી ૧૮ થી ૨૬ જાન્યુઆરી ઊંઝા ઉમિયા સંસ્થાન ખાતે શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે અને…
Read More » -
નાગરિક સંશોધન બિલના વિરોધમાં ગુવાહાટીમાં કર્ફ્યુમાં પણ લોકોએ જોરદાર વિરોધ કર્યો, ઇન્ટરનેટ સેવા બંધ, ફ્લાઈટ્સ રદ
નાગરિકતા સુધારણા બિલને લઈને આસામમાં વિરોધ ચાલુ છે. ગુરુવારે ગુવાહાટી ક્લબની બહાર પોલીસ અને વિરોધીઓ વચ્ચે અથડામણ જોવા મળી હતી.…
Read More » -
રાજ્યસભામાં ભાજપના સાંસદોને રાઉતે કહ્યું, જે સ્કૂલમાં તમે ભણો છો ત્યાંના અમે હેડમાસ્ટર છીએ
રાજ્યસભામાં નાગરિકતા સુધારા બિલ અંગે ચર્ચા કરતી વખતે શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે આજે દેશના ઘણા ભાગોમાં બિલનો વિરોધ…
Read More » -
ગોધરાકાંડ મામલે નરેન્દ્ર મોદીને ક્લીનચિટ, પૂર્વ IPS સંજીવ ભટ્ટ પર સવાલ
2002ના ગુજરાતના રમખાણ મામલે જસ્ટિસ જીટી નાણાવતીના રિપોર્ટને આજે વિધાનસભા સમક્ષ રાખવામાં આવ્યો. રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહે કહ્યું હતું કે આયોગે…
Read More »