Vadodara
-
વડોદરામાં સરાર ગામમાં જમાઈ એ સાસુની હત્યા કરી કર્યો આપઘાત, પત્નીની પર પણ કર્યો જીવલેણ હુમલો
વડોદરા પાસે આવેલ સરાર ગામમાં જમાઈ દ્વારા પોતાની પત્ની અને સારું પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો મામલો સામે…
Read More » -
લવ જેહાદ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું મોટું નિવેદન
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદ પર મોટું નિવેદન આપવામાં આવ્યું છે. વડોદરામાં એક કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવી દ્વારા કહેવામાં…
Read More » -
અનંત-રાધિકા અંબાણીના લગ્ન સમારોહમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર યુવક વડોદરા થી ઝડપાયો, મુંબઈ પોલીસે કરી ધરપકડ
મુંબઈમાં અનંત અંબાણીના લગ્ન સમારંભમાં જીઓ કન્વેન્શન સેન્ટર માં બોમ્બ બ્લાસ્ટ કરવાની એક યુવક દ્વારા ધમકી આપવામાં આવી હતી. એવામાં…
Read More » -
વડોદરા હરણી બોટ દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, બે આઈએએસ અધિકારીઓ સામે કાર્યવાહીના હાઇકોર્ટે આપ્યા આદેશ
વડોદરા હરણી બોટ દુર્ઘટનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં…
Read More » -
અમેરિકા ફરવા માટે ગયેલા ગુજરાત કોંગ્રેસના આ દિગ્ગજ નેતાનું હાર્ટ એટેકથી અવસાન
કોરોના બાદ સતત હાર્ટ એટેકના કેસમાં વધારો જોવા મળ્યો છે. દેશભરમાં હાર્ટ એટેકના કેસમાં નોંધપાત્ર વધારો થવાના લીધે ભૂતકાળમાં આપેલ…
Read More » -
બહારનું ખાતા પહેલા ચેતજો : વડોદરામાં કોલ્ડ્રિંક્સ ની બોટલ માંથી મકોડા નીકળ્યા
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખાદ્ય પદાર્થો માંથી અનેક જીવજંતુઓ નીકળવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કેમકે અવારનવાર તેને લઈને…
Read More » -
વડોદરાની ફેશન ડિઝાઈનરને ગોલ્ડન ટેમ્પલમાં યોગ કરવું પડ્યું ભારે, જાણો શું સમગ્ર મામલો?
10 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દેશ અને દુનિયામાં યોગની ઉજવણી કરવામાં આવી હતી. એવામાં આ દિવસે લોકોમાં ભારે ઉત્સાહ…
Read More » -
વડોદરા માં ચાલુ સ્કૂલ વાનમાંથી બે વિદ્યાર્થિનીઓ પટકાતા મામલામાં સ્કૂલવાન ચાલકની પૂછપરછમાં થયો મોટો ખુલાસો
વડોદરાના માંજલપુર વિસ્તારથી એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક ચાલુ સ્કૂલ વાનમાંથી બે વિદ્યાર્થિનીઓ પટકાતા જોવા મળી હતી. તેના…
Read More » -
પાવાગઢ માં જૈન સમાજ ની મૂર્તિ ઓ ખંડિત થવા અંગે આવ્યા મોટા સમાચાર
યાત્રાધામ પાવાગઢમાં જૈન તીર્થકરોની પૌરાણિક મૂર્તિઓ ખંડિત મામલામાં મહત્વના સમાચાર સામે આવ્યા છે. સુરત શહેરમાં જૈન સમાજ દ્વારા આંદોલન સમેટી…
Read More » -
સમાજ પ્રેમને નહીં સ્વીકારે તે ભયના લીધે પ્રેમીપંખીડાએ નર્મદા કેનાલમાં એકસાથે પડતું મૂક્યું
વડોદરામાં પ્રેમી પંખીડા દ્વારા આપઘાત કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ધોરણ-12 માં ભણતી સગીરા દ્વારા ITI કરતા સગીર…
Read More »