1 hour ago

    બહારનું ખાવાના શોખીન ચેતજો : અમદાવાદની દેવી ઢોસા રેસ્ટોરેન્ટના સંભારમાંથી નીકળ્યો મૃત ઉંદર

    અમદાવાદની એક રેસ્ટોરન્ટ થી ઢોસા ના સંભાર માંથી મૃત ઉંદર નીકળ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણકારી અનુસાર, અમદાવાદના નિકોલ…
    6 hours ago

    ગોંડલ જસદણ હાઇવે પર કાર અને ટ્રકનો સર્જાયો ભયંકર અકસ્માત, બેના મોત, પાંચ ઈજાગ્રસ્ત

    રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં…
    11 hours ago

    બાલાજી વેફરના પેકટમાંથી મૃત દેડકો નીકળવા મામલે મેનેજર જય સચદેવનું મોટું નિવેદન

    ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી બાલાજી વેફરના પેકટમાંથી મૃત દેડકો નીકળવાના મામલો ચર્ચાનો વિષય બનેલ છે. જ્યારે હવે આ બાબતમાં બાલાજી…
    12 hours ago

    વરસાદને લઇને હવામાન વિભાગની મોટી આગાહી, રાજ્યના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ

    ગુજરાતમાં ધીરે-ધીરે ચોમાસું બેસતું જોવા મળી રહ્યું છે. એવામાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન…
    13 hours ago

    રાજકોટ અગ્નિકાંડ : ACB ની તપાસમાં TPO મનસુખ સાગઠીયાના નામે મળી આવી અધધ સંપત્તિ….

    રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલામાં સતત પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવામાં પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ…
    1 day ago

    રિક્ષા-સ્કૂલ વાન ચાલકોની હડતાળ સમેટાઈ, પરંતુ સ્કૂલ વર્ધી એસોસિએશનને આ બાબતનું ધ્યાન રાખવું પડશે….

    સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષાની હડતાળનો હાલ ચર્ચાનો વિષય બનેલ છે. જ્યારે હવે આ બાબતમાં વાલીઓ માટે રાહત પહોંચાડનાર સમાચાર સામે…
    1 day ago

    રામ મંદિરની સુરક્ષા માટે તૈનાત SSF જવાનનું શંકાસ્પદ મોત, પોલીસે તપાસ હાથ ધરી

    અયોધ્યા રામ મંદિરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. જાણકારી અનુસાર, UP ના અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થિત રામ મંદિરમાં એક SSF…
    1 day ago

    પાવાગઢ માં જૈન સમાજ ની મૂર્તિ ઓ ખંડિત થવા અંગે આવ્યા મોટા સમાચાર

    યાત્રાધામ પાવાગઢમાં જૈન તીર્થકરોની પૌરાણિક મૂર્તિઓ ખંડિત મામલામાં મહત્વના સમાચાર સામે આવ્યા છે. સુરત શહેરમાં જૈન સમાજ દ્વારા આંદોલન સમેટી…
    1 day ago

    વરસાદ ને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી

    ગુજરાતમાં ધીરે-ધીરે ચોમાસું બેસતું જોવા મળી રહ્યું છે. કેમકે એક દિવસમાં ગુજરાતના ૩૩ તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે. તેમાં જૂનાગઢના…
    2 days ago

    રાજકોટ અગ્નિકાંડને લઈને મ્યુનિસિપલ કમિશનરે લીધો મોટો નિર્ણય, 35 કર્મચારીઓની કરવામાં આવી બદલી

    રાજકોટમાં નાનામોવા રોડ પર ટીઆરપી ગેમઝોનમાં તારીખ 25 મે ૨૦૨૪ ના રોજ ભયંકર આગ ફાટી નીકળી હતી. આ અગ્નિકાંડમાં 27…
    2 days ago

    સુરેન્દ્રનગરનાં મજેઠી-રાજપરા હાઈવે પર દૂધના ટેન્કર અને બાઈક વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, દાદા-પૌત્ર અને સાળાના કરુણ મોત

    રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં…
    2 days ago

    ગાંધીનગર ને મળ્યા મહિલા મેયર, મીરાબેન પટેલ બન્યા ગાંધીનગરના નવા મેયર

    ગાંધીનગર મનપાના નવા મેયરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેમકે ઘણા લાંબા સમયથી રાહ જોવામાં આવી રહેલા નવા મેયરની…

    India

    Politics

    Health

    Religious