16 minutes ago
ભારત જ યુદ્ધનો અંત લાવી શકે છે, મોહન ભાગવતે ઈરાન યુદ્ધ પર કહ્યું
અમેરિકા અને ઇઝરાયલના ઈરાન પર હુમલાને વીસ દિવસ વીતી ગયા છે. પેટ્રોલ, ડીઝલ અને ગેસ જેવી ઉર્જા જરૂરિયાતોને લઈને વૈશ્વિક…
3 hours ago
પતિએ વાસણ ધોવાની ના પાડી, તો પત્નીએ પોલીસ બોલાવી લીધી
ઉત્તર પ્રદેશના બસ્તીમાં એક વિચિત્ર ઘટના બની જેનાથી પોલીસ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. સાંજે જ્યારે એક મહિલા રસોઈ બનાવવા…
3 hours ago
21 માર્ચથી બુધ ગ્રહની ચાલ બદલાશે, જેનાથી આ 5 રાશિઓ માટે પ્રગતિના દ્વાર ખુલશે
જ્યોતિષશાસ્ત્રમાં, બુધને બુદ્ધિ, વ્યવસાય, સંદેશાવ્યવહાર અને શિક્ષણનો ગ્રહ માનવામાં આવે છે. તેથી, જ્યારે પણ બુધની ચાલ બદલાય છે, ત્યારે તે…
4 hours ago
૫૮ વિડીયો ક્લિપ્સ અને ૧૫૦ કરોડની મિલકત, બલાત્કાર કેસમાં જ્યોતિષીના દુષ્કૃત્યોનો પર્દાફાશ
નાસિકમાં એક સ્વ-ઘોષિત જ્યોતિષી જે રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીઓના ભવિષ્યની આગાહી કરવાનો દાવો કરતો હતો, તેના પર હવે ગંભીર ગુનાહિત…
19 hours ago
વડોદરામાં ધો.10ની પરીક્ષા પછીની મસ્તીએ પોલીસપુત્રનો જીવ લીધો
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ગઈકાલે એક ગંભીર અકસ્માત (Road Accident) સર્જાયો હતો, જેમાં ત્રણ સગીર બાઈક સવારો ઊભેલી કાર સાથે…
1 day ago
આજે ચૈત્ર નવરાત્રી પર ચતુર્ગ્રહી રાજયોગ બની રહ્યો છે, આ 4 રાશિઓનું ભાગ્ય ચમકશે
આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. જ્યોતિષીઓના મતે, ચૈત્ર નવરાત્રી દરમિયાન આજે ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે. દૃક પંચાંગ…
3 days ago
LPG ગેસની અછત વચ્ચે સારા સમાચાર આવ્યા
ગુજરાત સહિત દેશભરમાં સર્જાયેલી રાંધણ ગેસની અછત વચ્ચે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. આશરે 46,000 મેટ્રિક ટન LPG નો…
4 days ago
બેન્જામિન નેતન્યાહૂએ કોફી પીતાં-પીતાં આપ્યો આ જવાબ
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તેમના મૃત્યુના દાવાઓનું ખંડન કરતો એક નવો વીડિયો બહાર પાડ્યો છે. તેમના સત્તાવાર X એકાઉન્ટ…
5 days ago
સૂર્ય મીન રાશિમાં, આ બધી રાશિઓ માટે 30 દિવસ ખૂબ જ ખાસ રહેશે
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યનું ગોચર ખાસ મહત્વ ધરાવે છે. જ્યારે સૂર્ય એક રાશિથી બીજી રાશિમાં જાય છે, ત્યારે તેને સૌર ગોચર કહેવામાં…
7 days ago
હે માતાજી.. ગુજરાતના ખુબ જ પ્રખ્યાત મંદિરમાં પૂજારીએ ચોરી કરી
લાખો ભક્તોની આસ્થાનું પ્રતિક ગણાતા ગિરનાર પર્વત પર સ્થિત અંબાજી મંદિર પરિસરમાં તાજેતરમાં એક શરમજનક ઘટના સામે આવી છે. 12…
7 days ago
મીન રાશિમાં ત્રિગ્રહી યોગ બનશે, 3 રાશિઓનું ભાગ્ય ચમકશે
જ્યોતિષશાસ્ત્રમાં, જ્યારે ત્રણ ગ્રહો એક રાશિમાં ભેગા થાય છે, ત્યારે તેને ત્રિગ્રહી યોગ કહેવામાં આવે છે. તાજેતરમાં, 2 માર્ચે શુક્ર…
1 week ago
વેવાઇ ખભે કોથળો નાંખી વેવાણની લાશ ફેંકતા આવ્યા, કારણ ગજબ
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસ પાસે કોથળામાંથી મળેલી 55 વર્ષીય હમીદાખાતૂનની હત્યાનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો…