ahmedabad news
- Gujarat
બહારનું ખાવાના શોખીન ચેતજો : અમદાવાદની દેવી ઢોસા રેસ્ટોરેન્ટના સંભારમાંથી નીકળ્યો મૃત ઉંદર
અમદાવાદની એક રેસ્ટોરન્ટ થી ઢોસા ના સંભાર માંથી મૃત ઉંદર નીકળ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણકારી અનુસાર, અમદાવાદના નિકોલ…
Read More » - Gujarat
અમદાવાદમાં વાલીઓની ચિંતા વધારનાર સમાચાર, 18 જૂનથી સ્કૂલ વાન અને રિક્ષા ન ચલાવવા એસોસિએશનનો નિર્ણય
અમદાવાદમાં સ્કૂલવાન ચાલકો દ્વારા મંગળવારથી હડતાળમાં જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરીના વિરોધમાં સ્કૂલવાન ચાલકો દ્વારા…
Read More » - Gujarat
વસ્ત્રાપુરમાં પથ્થરમારા મામલામાં મોટા સમાચાર, PI ગોવિંદ ભરવાડ સામે નોંધાઈ ફરિયાદ
અમદાવાદ ના વસ્ત્રાપુરમાં બુધવાર રાત્રીના એટલે ગઈકાલ રાત્રીના ભરવાડ વાસમાં જૂથ અથડામણ ની ઘટના સર્જાઈ હતી. જેમાં એક જ કોમના બે…
Read More » - Gujarat
અમદાવાદના વસ્ત્રાપુરમાં મંદિરની પત્રિકામાં નામ છપાવવાના વિવાદમાં જૂથ અથડામણમાં એક વૃદ્ધાનું મોત, સાત ઈજાગ્રસ્ત
અમદાવાદ ના વસ્ત્રાપુરમાં મંદિરના જીર્ણોદ્ધાર માં પત્રિકામાં નામ છપાવવા બાબત માં બે જૂથ વચ્ચે અથડામણનો મામલો સામે આવ્યો છે. આ…
Read More » - Gujarat
અમદાવાદમાં બેફામ દોડતી AMTS બસે ટુ-વ્હીલર પર જતા આધેડને કચડી નાખ્યા, સમગ્ર ઘટના CCTV માં કેદ
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતા રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં…
Read More » - Gujarat
અમદાવાદ : અસારવા માં દીવાલ ધરાશાયી થતાં બે ના મોત, ત્રણને ઇજા
અમદાવાદ ના અસારવા વિસ્તારમાં દીવાલ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ વિસ્તારમાં દાદા હરિની વાવ નજીક આવેલી રેલવે…
Read More » - Gujarat
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સર્જાયો ભયંકર અકસ્માત, ૧૦ ના મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં…
Read More » - Gujarat
પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત : અમદાવાદમાં ભાજપની સભામાં ક્ષત્રિયોએ કાળા વાવટા દેખાડી કર્યો વિરોધ
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજને લઈને કરવામાં આવેલ વિવાદિત નિવેદન બાદ તેમનો રાજપૂત સમાજ…
Read More » - Gujarat
ભાવનગર-અમદાવાદ હાઈવે પર સર્જાયો ભયંકર અકસ્માત, સંઘમાં જતાં ત્રણ યાત્રાળુઓના કરુણ મોત
રાજ્ય સહિત સમગ્રદેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીનેકારણે અકસ્માતના મોત માં વધારો થઈ…
Read More » - Gujarat
જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજીનું પુરુષોત્તમ રૂપાલાના વિવાદને લઈને મોટું નિવેદન
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજને લઈને કરવામાં આવેલ વિવાદિત નિવેદન બાદ તેમનો રાજપૂત સમાજ…
Read More »