gujarat news
- Saurashtra
રાજકોટ પત્નીની આત્મહત્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, જાણો સમગ્ર મામલો…
રાજ્યમાં સતત આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. જ્યારે આજે આવી એક ઘટના રાજકોટ થી સામે આવી છે. રાજકોટ માં…
Read More » - Gujarat
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઠંડીને લઈને કરી મોટી આગાહી
ગુજરાતમાં થોડા દિવસોથી ઠંડીએ જોર પકડ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ઠંડીનું જોર રહેવાની આગાહી કરવામાં આવી છે.…
Read More » - health
આ 6 લક્ષણો દર્શાવે છે કે તમારા શરીરમાં પાણીની કમી નથી,ચેક કરો
આપણું શરીર 60% પાણીથી બનેલું છે. તેથી દરરોજ 8 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. વાસ્તવમાં, પર્યાપ્ત માત્રામાં પાણી પીવાથી શરીર…
Read More » - Bollywood
રણબીર કપૂર અને આલિયા ભટ્ટે ભીડ વચ્ચે લાઈનમાં ઉભા રહીને કર્યા રામ લલ્લાના દર્શન, વીડિયો થયો વાયરલ
ભગવાન શ્રી રામ 22 જાન્યુઆરીએ તેમના મૂળ સ્થાને પાછા ફર્યા છે. આ સાથે દેશવાસીઓનું વર્ષો જૂનું સપનું પણ પૂરું થયું…
Read More » - Vadodara
વડોદરાના ભોજ ગામે રામની શોભાયાત્રા પર પથ્થરમારો, 10 મહિલા ઈજાગ્રસ્ત
અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરી દેવામાં આવી છે. તેને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તેની સાથે…
Read More » - Gujarat
સુરતની ડાયમંડ હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓની ડિલિવરી ફ્રીમાં કરાઇ, રામ-સીતાના રખાયા નામ
અયોધ્યામાં આજે ભવ્ય રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં રામમાહોલ જોવા મળી રહ્યો છે. એવામાં સુરતની એક હોસ્પિટલને લઈને મોટા સમાચાર…
Read More » - Gujarat
સુરતમાં સિટી બસે એક જ પરિવારના ત્રણ લોકોને અડફેટે લીધા, એકનું મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત…
Read More » - Gujarat
મહેસાણાના ખેરાલુમાં રામની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટનામાં 32 શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
મહેસાણાના ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારાને લઈ ખેરાલુ પોલીસ એક્શન મોડ પર આવી ગઈ છે. આ મામલામાં ખેરાલુ પોલીસ દ્વારા 32…
Read More » - Gujarat
કુંકાવાવના સરપંચનું બ્યૂટી પાર્લર ચલાવતી પરિણીતા પર આચર્યું દુષ્કર્મ, ફરિયાદ બાદ સરપંચ ફરાર
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. કેમકે ચોરી, હત્યા અને દુષ્કર્મની ઘટનાઓ સતત સામે આવી રહી છે. જ્યારે…
Read More » - South Gujarat
સુરત : ઉધનામાં લક્ષ્મી નારાયણ મંદિરમાં યોજાયેલ સફાઈ અભિયાનમાં સી. આર. પાટીલ થયા સામેલ
અયોધ્યામાં આજે ભવ્ય રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં રામમાહોલ જોવા મળી રહ્યો છે. એવામાં શહેરીજનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢી ભગવાન…
Read More »