gujarat
- Gujarat
ભાજપ માટે મોટા સમાચાર, કારડીયા રાજપૂત સમાજે પીએમ નરેન્દ્ર મોદીને ટેકો આપતા ભાજપના સમર્થનમાં મત આપવા કરી અપીલ
રાજકોટ ભાજપ ના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે.…
Read More » - Gujarat
ક્ષત્રિય સમાજના વિરોધને શાંત પાડવા ભાજપ વિનંતી કરતો પત્ર લખી જણાવ્યું કે….
લોકસભા ચૂંટણી 2024 ને લઈને ગુજરાતમાં જોરશોરથી દરેક પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એવામાં ભાજપ દ્વારા નારાજ ક્ષત્રિય…
Read More » - Saurashtra
હિંદુવાદી નેતાઓની હત્યાનું કવાતરું ઘડનાર મૌલવીની સુરત થી ધરપકડ, પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
રાજ્યમાં લોકસભાની ચુંટણીને લઈને જોરશોરથી પ્રચાર શરુ કરવામાં આવ્યો છે. તેની સાથે લોકસભાની ચૂંટણીને લઈને આદર્શ આચાર સહિતનો અમલ થાય…
Read More » - Saurashtra
પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત, જામનગરમાં ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન સાથે 500 કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા
રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલ ટિપ્પણીને લઇ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ રહેલો છે. તેના…
Read More » - Gujarat
પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત : ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા ક્ષત્રિય સમાજે અસ્મિતા મહાસંમેલનમાં પ્રતિજ્ઞા લીધી
રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.…
Read More » - Saurashtra
ભાવનગરના સુપ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત મદનમોહનદાસજી બાપાનું 115 વર્ષની વયે નિધન
ભાવનગરના સુપ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત મદનમોહનદાસજી બાપાનું 115 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધન થતા સમગ્ર ભાવનગરમાં અને…
Read More » - Gujarat
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મોંઘમારી મુદ્દે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
ગુજરાતમાં લોકસભાની ચુંટણીના ગણતરીના દિવસો બાકી છે. તેને લઈને ગુજરાતમાં દરેક પાર્ટી દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એવામાં…
Read More » - Saurashtra
ભાજપના ઉમેદવાર અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી ગુજરાતના પ્રવાસે, ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા માટે પ્રચાર કરશે
લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કામાં યોજાવવાની છે. ત્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મી મેંના રોજ મતદાન યોજવાનું છે. આ મતદાન…
Read More » - Gujarat
સુનીતા કેજરીવાલ પતિના બદલે ગુજરાતમાં પ્રચારમાં : કહ્યું મારા પતિને જુઠ્ઠા કેસમાં ફસાવીને જેલમાં ધકેલી દેવાયા
લોકસભા ચૂંટણી 2024 ના ત્રીજા તબક્કાના મતદાનના ગણતરીના દિવસો બાકી રહેલા છે. ત્યારે ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારોના પ્રચારમાં સ્ટાર…
Read More »