gujarat
- Ahmedabad
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈને મંદિરના ટ્રસ્ટે યોજી પત્રકાર પરિષદ
20 જૂનના રોજ જગતના નાથ ભગવાન જગન્નાથની અમદાવાદમાં 146ની રથયાત્રા યોજાવાની છે. રથયાત્રાને લઈને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા…
Read More » - Gujarat
જૂનાગઢના આ ગામમાં સરકારી તંત્ર ના પહોંચતા સરપંચે પોતાના ખર્ચે કરી લોકોની મદદ
બિપોરજોય ચક્રવાતને પગલે તંત્ર દ્વારા હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ત્યારે જુનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં હજુ પણ બિપોરજોય વાવઝોડાની…
Read More » - Ahmedabad
વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનો તાગ મેળવવા સીએમ ભુપેન્દ્રભાઈ પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક
ગુરુવારે રાત્રે ગુજરાતના દરિયાકાંઠે ‘બિપોરજોય’ વાવાઝોડું ટકરાયા પછી શુક્રવારે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ પ્રભાવિત જિલ્લાઓની પરિસ્થિતિનો તાગ મેળવવા સીધા સ્ટેટ…
Read More » - Gujarat
બિપોરજોય ચક્રવાત વચ્ચે સુરતે ફરી એકવાર મહેકાવી માનવતા
બિપોરજોય ચક્રવાત વચ્ચે સુરત ખાતેથી વધુ એક અંગદાન કરાવવામાં આવ્યું છે. સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા 42 વર્ષની ઉંમરના દયાનંદ…
Read More » - Ahmedabad
બિપોરજોય ચક્રવાતના કારણે ઠેર ઠેર વૃક્ષો અને વિજપોલ થયા ધરાશાયી
અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપોરજોય ચક્રવાત ગત રોજ રાત્રીના સમયે કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ પાસે ટકરાયું હતું. ગુજરાતના દરિયાકાંઠે બિપોરજોય વાવાઝોડાનું…
Read More » - Ahmedabad
હવામાન વિભાગની મોટી આગાહી, વાવાઝોડાના ટકરાયા બાદ હવે શું થશે…..
બિપોરજોય વાવાઝોડું કચ્છ જિલ્લામાં મોડી રાત્રીના ટકરાયુ હતું. આ ચકવાત ભયંકર ચક્રવાતમાં ફેરવાયું છે. જ્યારે આજ સુધીમાં આ વાવાઝોડું ધીમું…
Read More » - Ahmedabad
હાઇકોર્ટે આરોપીને જામીન આપતા જ અરજદારોએ કોર્ટ પરિસરમાં જ કર્યો આપઘાતનો પ્રયાસ
ગુજરાત હાઇકોર્ટમાં અત્યારસુધીમાં ક્યારેય પણ ના બની હોય તેવી ઘટના સામે આવી છે. હાઇકોર્ટમાં ચાલી સુનાવણી દરમિયાન અરજદારોએ આપઘાત કરવાનો…
Read More » - Ahmedabad
ભાવનગરમાં બિપોરજોય વાવાઝોડાએ પિતા પુત્રનો લીધો ભોગ, જાણો એવું તો શું થયું?
બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાઈ ગયું છે. જ્યારે હવે તેની અસરો પણ શરુ થઈ ગઈ છે જ્યારે ગઈકાલ મધરાત્રી સુધી…
Read More » - Ahmedabad
બિપોરજોય વાવાઝોડાના કહેર ને જોતા અમદાવાદ સહીત રાજ્યના અનેક શહેરોમાં શુક્રવારે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય
બિપોરજોય વાવાઝોડું દરિયાકાંઠે ટકરાતા વાવાઝોડાએ તેનો પ્રકોપ બતાવવાનું શરુ કરી દીધું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસવા…
Read More » - Ahmedabad
‘બિપોરજોય’ ક્યારે નબળું પડશે? હવામાન વિભાગે કરી આગાહી….
બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે થોડા જ સમયમાં ટકરાવવાનું છે. આ વાવાઝોડાના લીધે ગુજરાતને ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે.…
Read More »