gujarat
- Gujarat
હવામાન વિભાગની ગરમીને લઈને મોટી આગાહી, રાજ્યમાં આ દિવસથી ગરમીનો પારો ચડશે
રાજ્યમાં છેલ્લા થોડા દિવસો મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. ક્યારેક ગરમી તો ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. એવામાં ગરમીને…
Read More » - Gujarat
અમદાવાદમાં ફ્લોર ફેકટરીના માલિકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો, સુસાઈડ નોટમાં જણાવ્યું કે….
અમદાવાદ ના વાસણામાં રહેનાર ફ્લોર ફેકટરી ના માલિક દ્વારા વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી લેવામાં હોવાનો મામલો સામે આવ્યો છે.…
Read More » - Gujarat
ધંધુકામાં ૯૨ સંસ્થાના આગેવાનોની હાજરીમાં ક્ષત્રિયોનું સંમેલન યોજાયું, જ્યાં રૂપાલાને માફી આપવા અંગે પદ્મિનીબા એ શું કહ્યું જાણો
પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ ને ઠેસ પહોંચે તે પ્રકારની ટિપ્પણી કરવામાં આવી હતી. આ મામલે શરૂ થયેલો વિવાદ હજુ…
Read More » - Gujarat
ગુજરાત યુનિવર્સિટીનીમાં નમાઝ વિવાદ બાદ સાત અફઘાન સ્ટુડન્ટને હોસ્ટેલ ખાલી કરવા હુકમ
ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલમાં નમાઝ પઢવા મામલે વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી બબાલ બાદ હવે સાત અફઘાની વિદ્યાર્થીઓને હોસ્ટેલ રૂમ ખાલી કરવા…
Read More » - Gujarat
પુરુષોત્તમ રૂપાલા ના ક્ષત્રિય સમાજ ના નિવેદન અંગે ગોપાલ ઇટાલિયાનું મોટું નિવેદન
રાજ્યસભામાં વિરોધ બાદ આજે સુરતમાં પરસોત્તમ રૂપાલા ના સમર્થનમાં સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું છે. મોટા વરાછા ના ગોપી ફાર્મમાં…
Read More » - Saurashtra
બનાસકાંઠાની દાંતાની શાળામાં દુઃખદ ઘટના બાદ આચાર્યને કરાયા સસ્પેન્ડ, સ્કૂલમાં બે બાળકીના થયા હતા મોત
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોરડુંગરા ગામ થી ગઈ કાલના એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ગામની મોરડુંગરા પ્રાથમિક શાળાના…
Read More » - Gujarat
પુરુષોત્તમ રૂપાલા વિવાદ પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટું નિવેદન
પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ ને ઠેસ પહોંચે તે પ્રકારની ટિપ્પણી કરવામાં આવી હતી. આ મામલે શરૂ થયેલો વિવાદ હજુ…
Read More » - Saurashtra
પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત : ધંધુકામાં ચુડાસમા રાજપૂત સમાજનું મહાસંમેલન
પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને ઠેસ પહોંચે તે પ્રકારની ટિપ્પણી કરવામાં આવી હતી. આ મામલે શરૂ થયેલો વિવાદ હજુ પણ…
Read More » - Saurashtra
ધ્રાંગધ્રાની વસાડવા ચોકડી પાસે વરરાજાની કારનો સર્જાયો ભયંકર અકસ્માત, એકનું મોત, ચારને ઈજા
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતા રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં…
Read More » - Saurashtra
પુરુષોત્તમ રૂપાલા વિવાદમાં ક્ષત્રિયોનું સમર્થન ન કરતા રિવાબા જાડેજાનો સોશિયલ મીડિયા પર વિરોધ
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજને લઈને કરવામાં આવેલ વિવાદિત નિવેદન બાદ તેમનો રાજપૂત સમાજ…
Read More »