jamnagar news
- Saurashtra
પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત, જામનગરમાં ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન સાથે 500 કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા
રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલ ટિપ્પણીને લઇ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ રહેલો છે. તેના…
Read More » - Saurashtra
જામનગરમાં ક્ષત્રિય આંદોલનના પાર્ટ-૨ ની શરૂઆત, રાજપૂત સમાજની ૨૧ મહિલા પ્રતીક ઉપવાસ પર બેસી
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજને લઈને કરવામાં આવેલ વિવાદિત નિવેદન બાદ તેમનો રાજપૂત સમાજ…
Read More » - Uncategorized
જામનગરના રાજપાર્ક વિસ્તારમાં 12 વર્ષની બાળકીની છરી ના ઘા ઝીંકી કરપીણ હત્યા
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. અવારનવાર ચોરી, હત્યા અને અપહરણની ઘટના ઓ સામે આવી રહી છે. ગુનેગારોને…
Read More » - Saurashtra
જામનગરમાં કોંગ્રેસી નેતા અને ખ્યાતનામ એડવોકેટ હારુન પાલેજાની સરાજાહેરમાં હત્યા
જામનગરમાં વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને વ્યવસાયથી વકીલ એવા હારૂન પાલેજાની બુધવાર સાંજના બેડી વિસ્તારમાં સરાજાહેર હત્યા કરવામાં આવી હોવાનો…
Read More » - Saurashtra
અનંત અંબાણીએ પોતાની સ્પીચમાં એવું તો શું કહ્યું કે, સાંભળીને મુકેશ અંબાણીની આંખોમાં આંસુ વહેવા લાગ્યા….
ગુજરાતના જામનગરમાં રાધિકા અને અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેલિબ્રેશન ચાલી રહ્યું છે. 1 માર્ચથી શરૂ થયેલી આ ઈવેન્ટનો આજે ત્રીજો દિવસ…
Read More » - Saurashtra
રિવાબાએ પૂનમ માડમને મળીને ટિકિટ મળવાની શુભેચ્છા પાઠવી, તસ્વીરને લઈને જામનગરના રાજકારણમાં ચર્ચાઓએ જોર પકડ્યું
લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે. એવામાં લોકસભાની ટિકિટ જાહેર…
Read More » - Gujarat
જામનગરમાં કેમ રાખવામાં આવ્યું દીકરાનું પ્રિ વેડિંગ ફંકશન, નીતા અંબાણીએ વિડીયો જાહેર કરી કારણ જણાવ્યું….
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન ગુજરાતના જામનગરમાં યોજવામાં આવ્યું છે. એવામાં નીતા અંબાણી દ્વારા એક વીડિયો જાહેર કરીને…
Read More » - Saurashtra
રેસ્ક્યુ ટીમે માસૂમને બચાવ્યો! જામનગરમાં બોરવેલમાં પડેલા બે વર્ષીય બાળકને હેમખેમ બહાર કાઢ્યું
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામના વાડી વિસ્તારમાં આવેલા ખુલ્લા બોરવેલમાં બે વર્ષીય એક બાળક રમતાં રમતાં પડી ગયો હોવાના…
Read More » - Gujarat
જામનગરમાં બસ પલટી ખાતા સર્જાયો ભયંકર અકસ્માત, ૧૦ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત…
Read More » - Gujarat
જામનગર વિવાદ : મેયર, સાંસદ, ધારાસભ્ય પાસે ભાજપે માફીપત્રો લખાવ્યાં
ભાજપના જામનગરના સાંસદ, જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા અને જામનગરના મેયર બીના કોઠારી વચ્ચે શાબ્દિક બોલચાલી થઈ હતી. આ બોલાચાલી…
Read More »