latest news
- Gujarat
ભાજપ માટે મોટા સમાચાર, કારડીયા રાજપૂત સમાજે પીએમ નરેન્દ્ર મોદીને ટેકો આપતા ભાજપના સમર્થનમાં મત આપવા કરી અપીલ
રાજકોટ ભાજપ ના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે.…
Read More » - Gujarat
ક્ષત્રિય સમાજના વિરોધને શાંત પાડવા ભાજપ વિનંતી કરતો પત્ર લખી જણાવ્યું કે….
લોકસભા ચૂંટણી 2024 ને લઈને ગુજરાતમાં જોરશોરથી દરેક પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એવામાં ભાજપ દ્વારા નારાજ ક્ષત્રિય…
Read More » - Saurashtra
રાજકોટ : પાટીદાર પત્રિકા કાંડમાં પરેશ ધાનાણીના ભાઈની થઈ શકે છે ધરપકડ, જાણો શુ છે સમગ્ર મામલો?
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજ અંગેની બે દિવસ અગાઉ પત્રિકા વાયરલ થઈ હતી. તેને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો…
Read More » - Saurashtra
પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત, જામનગરમાં ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન સાથે 500 કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા
રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલ ટિપ્પણીને લઇ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ રહેલો છે. તેના…
Read More » - Saurashtra
રાજકોટમાં પોલીસ સ્ટેશનમાં જ પ્રેમી પંખીડાએ આપઘાતનો પ્રયાસ કર્યો, પ્રેમિકાનું કરુણ મોત
રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને અવારનવાર ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આવી જ એક…
Read More » - Vadodara
વડોદરામાં પરિવારને શેરડીના રસમાં ઝેર આપી દેતા પિતા અને પત્નીનું મોત, પતિએ પોલીસ જાણ બહાર બન્નેના અંતિમસંસ્કાર કર્યા અને પછી….
વડોદરાના તરસાલી વિસ્તારથી મોટા સમાચા સામે આવ્યા છે. આ વિસ્તારમાં પરિવારને શેરડીના રસમાં ઝેર આપી દેતા પિતા અને પત્નીનું મૃત્યુ…
Read More » - Gujarat
પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત : ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા ક્ષત્રિય સમાજે અસ્મિતા મહાસંમેલનમાં પ્રતિજ્ઞા લીધી
રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.…
Read More » - Saurashtra
ભાવનગરના સુપ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત મદનમોહનદાસજી બાપાનું 115 વર્ષની વયે નિધન
ભાવનગરના સુપ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત મદનમોહનદાસજી બાપાનું 115 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધન થતા સમગ્ર ભાવનગરમાં અને…
Read More » - Gujarat
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મોંઘમારી મુદ્દે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
ગુજરાતમાં લોકસભાની ચુંટણીના ગણતરીના દિવસો બાકી છે. તેને લઈને ગુજરાતમાં દરેક પાર્ટી દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એવામાં…
Read More » - Saurashtra
ભાજપના ઉમેદવાર અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી ગુજરાતના પ્રવાસે, ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા માટે પ્રચાર કરશે
લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કામાં યોજાવવાની છે. ત્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મી મેંના રોજ મતદાન યોજવાનું છે. આ મતદાન…
Read More »