latest news
- Gujarat
ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે કરી ભયંકર આગાહી….
રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદી માહોલ બન્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાત દિવસ ભારે વરસાદની…
Read More » - Gujarat
ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત : સુરતમાં શંકાસ્પદ કેસમાં 11 વર્ષીય બાળકીનું થયું મોત
રાજ્યમાં સતત ચાંદીપુરા વાયરસનો કહેર સતત વધતો જોવા મળી રહ્યો છે. એવામાં સુરત શહેરમાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ સામે…
Read More » - Gujarat
મહીસાગર જિલ્લાના લુણાવાડા હાઇવે પર ટ્રક અને ટેમ્પોનો સર્જાયો ભયંકર અકસ્માત, એકનું મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં…
Read More » - Gujarat
કચ્છમાં જેલની અંદર છ લોકો દારૂની મહેફિલ માણતા મામલામાં કાર્યવાહી, જેલના પાંચ પોલીસકર્મીને કરાયા સસ્પેન્ડ
કચ્છના ગાંધીધામની ગળપાદર જેલમાં થયેલી દારૂ મહેફીલ મામલામાં કાયર્વાહી કરવામાં આવી છે. આ મામલામાં જેલના પાંચ અધિકારી, કર્મચારીઓને સસ્પેન્ડ કરી…
Read More » - Gujarat
બાંગ્લાદેશના રમખાણોમાં ગોધરાના વિદ્યાર્થીઓ ફસાયા, પરિવારજનોએ સરકારથી માંગી મદદ
બાંગ્લાદેશમાં છેલ્લા થોડા દિવસોથી અનામતને ભારે હોબાળો ચાલી રહ્યો છે. બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત સિસ્ટમ નાબૂદ કરવાની માંગ લઈને હિંસક…
Read More » - South Gujarat
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, સુરતમાં પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવ્યો
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ નો કહેર સતત વધતો જોવા મળી રહ્યો છે. જ્યારે હવે સુરતમાં પણ ચાંદીપુરા વાયરસ નો કેસ સામે…
Read More » - Vadodara
વડોદરામાં સરાર ગામમાં જમાઈ એ સાસુની હત્યા કરી કર્યો આપઘાત, પત્નીની પર પણ કર્યો જીવલેણ હુમલો
વડોદરા પાસે આવેલ સરાર ગામમાં જમાઈ દ્વારા પોતાની પત્ની અને સારું પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો મામલો સામે…
Read More » - Gujarat
પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો કહેર, કાલોલમાં શંકાસ્પદ ત્રણ કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ચાંદીપુરા વાઇરસે હાહાકાર સર્જ્યો છે. એવામાં આજે વાયરસના લઈને પંચમહાલ કાલોલ પંથકથી સમાચાર સામે આવ્યા છે.…
Read More » - Vadodara
લવ જેહાદ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું મોટું નિવેદન
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદ પર મોટું નિવેદન આપવામાં આવ્યું છે. વડોદરામાં એક કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવી દ્વારા કહેવામાં…
Read More » - Gujarat
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, અત્યાર સુધીમાં ૨૧ બાળકોને ભરખી ગયો
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર સતત વધતો જોવા મળી રહ્યો છે. કેમ કે, આ વાયરસ અત્યાર સુધીમાં 21 જિલ્લામાં ફેલાયો છે.…
Read More »