rajkot
- Crime
જસદણના આટકોટમાં નિર્ભયા જેવી દુષ્કર્મની ઘટના:6 વર્ષીય બાળકી પર દુષ્કર્મ કરી…
Rajkot : જસદણના આટકોટ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક શ્રમિક પરિવારની છ વર્ષની બાળકી પર દુષ્કર્મ…
Read More » - Gujarat
Khodaldham પ્રમુખ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સમાધાન
ખોડલધામ ટ્રસ્ટ–કાગવડ દ્વારા આજે ખોડલધામ મંદિર, કાગવડ ખાતે ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત ભાજપના નવનિયુક્ત…
Read More » - Gujarat
રાજકોટમાં દૂધની બનાવટમાં ભેળસેળ: પનીરમાં એસિટિક એસિડની હાજરી લોકો માટે જોખમી
રાજકોટ શહેરમાં દૂધ અને તેની બનાવટોમાં ભેળસેળની ઘટનાઓ ચિંતાજનક છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે તાજેતરમાં કરેલી તપાસમાં વાણીયાવાડી અને કૃષ્ણનગર…
Read More » - Saurashtra
રાજકોટ : આટકોટ શિક્ષણ સંકુલમાં અભ્યાસ કરનાર યુવતી પર દુષ્કર્મનો મામલો, આરોપી પરેશ રાદડિયાની ધરપકડ
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે અવારનવાર દુષ્કર્મ, હત્યા, છેતરપિંડીની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવી…
Read More » - Saurashtra
રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છતાં નશા ધુત લોકો જોવા મળી જાય છે. આવી જ એક બાબત રાજકોટ શહેરથી સામે આવી…
Read More » - Saurashtra
દિલ્હી ઓઈમ્સમાં ફરજ બજાવતા રાજકોટના ડોક્ટર રાજ ધોણિયાએ દવા પીને કર્યો આપઘાત
રાજકોટના વતની અને દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ના ન્યુરો સર્જન તરીકે ફરજ બજાવનાર ડો. રાજ ઘોણિયા…
Read More » - Saurashtra
પરિવારજનો ગમગીન : રાજકોટમાં 10 વર્ષના બાળકનું હાર્ટએટેકથી મૃત્યુ
રાજકોટમાં હાર્ટ-એટેકનો મામલો સામે આવ્યો છે. ૨૮ જુલાઈના રોજ 10 વર્ષના બાળકને હાર્ટ-એટેક આવતા મૃત્યુ નીપજ્યું હોવાની જાણકારી સામે આવી…
Read More » - Saurashtra
રાજકોટ ના હેવલોક એપાર્ટમેન્ટમાં લિફ્ટ નીચે ચગદાઈ જવાથી ત્રણ વર્ષની બાળકીનું મોત
રાજકોટ શહેર દુઃખદ ઘટના સામે આવી છે. રાજકોટમાં લિફ્ટ માથા પર પડતા એક બાળકનું મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી…
Read More » - Gujarat
TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે સખ્ત કાર્યવાહી, રાજકોટ મનપાના ચીફ ફાયર ઓફિસરને કરાયા સસ્પેન્ડ
રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલામાં સતત પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવામાં રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડમાં હવે…
Read More » - Saurashtra
ખીરસરા ગુરુકુળ દુષ્કર્મ કેસ : પીડિતા એ સ્વામીને લઈને જણાવ્યું કે….
ખીરસરા ગુરૂકુળ ના બે સ્વામીઓ સામે દુષ્કર્મનો મુદ્દો ચર્ચાનો વિષય બનેલ છે. આ મામલાને લઈને સતત જાણકારી ઓ સામે આવી…
Read More »