rajkot
- Saurashtra
રાજકોટ ના હેવલોક એપાર્ટમેન્ટમાં લિફ્ટ નીચે ચગદાઈ જવાથી ત્રણ વર્ષની બાળકીનું મોત
રાજકોટ શહેર દુઃખદ ઘટના સામે આવી છે. રાજકોટમાં લિફ્ટ માથા પર પડતા એક બાળકનું મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી…
Read More » - Gujarat
TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે સખ્ત કાર્યવાહી, રાજકોટ મનપાના ચીફ ફાયર ઓફિસરને કરાયા સસ્પેન્ડ
રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલામાં સતત પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવામાં રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડમાં હવે…
Read More » - Saurashtra
ખીરસરા ગુરુકુળ દુષ્કર્મ કેસ : પીડિતા એ સ્વામીને લઈને જણાવ્યું કે….
ખીરસરા ગુરૂકુળ ના બે સ્વામીઓ સામે દુષ્કર્મનો મુદ્દો ચર્ચાનો વિષય બનેલ છે. આ મામલાને લઈને સતત જાણકારી ઓ સામે આવી…
Read More » - Saurashtra
રાજકોટ અગ્નિકાંડ : ACB ની તપાસમાં TPO મનસુખ સાગઠીયાના નામે મળી આવી અધધ સંપત્તિ….
રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલામાં સતત પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવામાં પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ…
Read More » - Saurashtra
રાજકોટ અગ્નિકાંડને લઈને મ્યુનિસિપલ કમિશનરે લીધો મોટો નિર્ણય, 35 કર્મચારીઓની કરવામાં આવી બદલી
રાજકોટમાં નાનામોવા રોડ પર ટીઆરપી ગેમઝોનમાં તારીખ 25 મે ૨૦૨૪ ના રોજ ભયંકર આગ ફાટી નીકળી હતી. આ અગ્નિકાંડમાં 27…
Read More » - Saurashtra
રાજકોટ : પાટીદાર પત્રિકા કાંડમાં પરેશ ધાનાણીના ભાઈની થઈ શકે છે ધરપકડ, જાણો શુ છે સમગ્ર મામલો?
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજ અંગેની બે દિવસ અગાઉ પત્રિકા વાયરલ થઈ હતી. તેને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો…
Read More » - Saurashtra
રાજકોટમાં પોલીસ સ્ટેશનમાં જ પ્રેમી પંખીડાએ આપઘાતનો પ્રયાસ કર્યો, પ્રેમિકાનું કરુણ મોત
રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને અવારનવાર ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આવી જ એક…
Read More » - Saurashtra
દુઃખદ ઘટના : રાજકોટમાં 17 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી કરુણ મોત
આજકાલ દેશ અને દુનિયામાં હાર્ટ એટેકના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. અગાઉ મોટાભાગે આધેડ વયના લોકો આ રોગથી…
Read More » - Saurashtra
ક્ષત્રિય સમાજનો પુરૂષોતમ રૂપાલાને લઈને વિરોધ યથાવત : આઠ હોદ્દેદારોએ કમલમ જઈને રાજીનામા આપ્યા
રાજકોટ ભાજપ ઉમેદવાર પુરૂષોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની મહિલા પર કરવામાં આવેલ વિવાદિત નિવેદન ને લઈને તેમનો સતત ક્ષત્રિય સમાજ…
Read More » - Saurashtra
પદ્મિની બા વાળાએ કહ્યું કે, “રાહુલ ગાંધી એ સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગવી જોઈએ”
લોકસભાની ચુંટણીને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. દરેક પાર્ટી દ્વારા અવનવા નિવેદન આપવામાં આવી રહ્યા છે. ભાજપના…
Read More »