- Ahmedabad
મોરારીબાપુએ ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં લોકોને સહાયરૂપ થવા માટે રૂપિયા 50 લાખની સહાય કરી
ઓડિશા : બાલાસોરમાં બે પેસેન્જર ટ્રેન અને એક માલગાડી પાટા પરથી ઉતરી જતાં દુ:ખદ ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 288 પર…
Read More » - Ahmedabad
હવસખોર પિતા 4 વર્ષથી સગી દીકરી સાથે આચરી રહ્યો હતો દુષ્કર્મ, દીકરીના લગ્ન પછી પણ કરતો રહ્યો દબાણ
ઘણા લોકો પર હવસ એટલી હાવી થઈ જતી હોય છે કે તેઓ સંબંધોની પવિત્રતા અને મર્યાદાને પણ ભૂલી જતા હોય…
Read More » - Gujarat
રોજગારી માટે સુરત આવેલા કામદારને મશગુલ થઈને ફોનમાં વાત કરવી પડી ભારે, ચોથા માળેથી નીચે પટકાતા થયું મોત
ઘણી વખત લોકો મોબાઈલમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેઓ આજુ બાજુ શુ ચાલી રહ્યું છે તે લન ભૂલી…
Read More » - Gujarat
બાગેશ્વર બાબાની કથા સાંભળીને ઘરે આવેલ પત્નીને પતિએ મોતને ઘાટ ઉતારી
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો ભય ના હોય તેમ ગુનાઓ આચરતા રહે છે. જ્યારે…
Read More » - Ahmedabad
યુવતી અન્ય યુવક સાથે લગ્નની અરજીને લઈને બાબાના દરબારમાં પહોંચી, ધીરેન્દ્ર શાસ્ત્રી એ સવાલના આપ્યા એવા જવાબ કે….
ગુજરાતમાં બાગેશ્વર બાબા એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર યોજાઈ રહ્યો છે. જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીજી દ્વારા પોતાના દિવ્ય દરબારની શરૂઆત…
Read More » - Gujarat
ભાવનગરમાં બોલેરો કારનો સર્જાયો ગમખ્વાર અકસ્માત; બે ના મોત, ૧૮ લોકો ઈજાગ્રસ્ત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત…
Read More » - Ahmedabad
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ચોમાસાને લઈને કરી આગાહી, આ જિલ્લાઓમાં ૧૬ તારીખથી વરસાદી માહોલ બનશે
રાજ્યમાં સતત ગરમીની વચ્ચે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઇને મોટી આગાહી કરવામાં…
Read More » - Gujarat
માતાના ઠપકાથી બાળકીને ખોટું લાગી જતા કરી લીધો આપઘાત
આજ કાલના બાળકો સહેજ પણ સહન શક્તિ ધરાવતા હોતા નથી. જેના કારણે ઘણી વખત હો માતા પિતા દ્વારા તેમના સારા…
Read More » - Gujarat
વાહન પાર્ક કરવાની બાબતમાં થયેલી હત્યા આ કેસમાં પાંચ વર્ષે આવ્યો ચુકાદો, 9માંથી 8 નિર્દોષ 1ને આજીવન કેદની સજા
31 મે 2018ના રોજ રાજકોટ શહેરના નવલ નગર વિસ્તારમાં છરી મારીને મારુતિ મેવાડા નામના એક વ્યક્તિને જાનથી મારી તેની હત્યા…
Read More » - Ahmedabad
જૂની અદાવતમાં 17 વર્ષીય કિશોરની કરી નાખી હત્યા, જાણો શુ છે સમગ્ર ઘટના
રાજ્યમાં સતત ખૂનના કેસોમાં વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં વધુ એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરના સલાબતપુરા…
Read More »