- Ahmedabad
રાજ્યમાં માવઠા અને ગરમીને લઈને હવામાન વિભાગે કરી આગાહી
રાજ્યમાં છેલ્લા થોડા સમયથી ડબલ ઋતુ ચાલી રહી છે. કેમકે ભરઉનાળામાં રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તેના લીધે ખેડૂતોની…
Read More » - Ahmedabad
અમદાવાદના અમીઝરા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં એકાએક ફાટી નીકળી આગ, 10 થી વધુ ટુ-વ્હીલર બળીને ખાખ થઈ ગયા
અમદાવાદથી આગની ઘટના સામે આવી છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં શાંતિવન બસ સ્ટેન્ડ પાસે આવેલા અમીઝરા એપાર્ટમેન્ટના બી બ્લોક ના પાર્કિંગમાં…
Read More » - Gujarat
વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખની ધોળા દિવસે હત્યા, બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ કર્યું ફાયરિંગ
ગુજરાતમાં ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં અવારનવાર ફાઈરિંગ ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે ગુનેગારોને કોઈ ભય…
Read More » - Gujarat
વિજાપુરમાં આરોગ્ય વિભાગના દરોડા, 750 થી વધુ નકલી કલર વાળું મરચું પકડ્યું
રાજ્યમાં નકલી ખાદ્ય વસ્તુઓ સામે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સઘન ચેકીગ હાથ ધરવામાં આવ્યું છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર…
Read More » - Ahmedabad
વડોદરામાં યુવકને પ્રેમ કરવો પડ્યો ભારે, મળી 10 વર્ષની સખત સજા
ઘણી વખત પ્રેમમાં લોકો એટલા આંધળા બનીને એવું કરી દેતા હોઉં છે કે પાછળથી મોટી મુશ્કેલીમાં મુકાઈ જવું પડતું હોય…
Read More » - Gujarat
સાટા પ્રથાના કારણે એક મહિલાની તેના જ સાસરિયાઓ કરી દીધી હત્યા
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના આંતરોલ નામના ગામે સાટા પ્રથામાં એક 30 વર્ષની ઉંમરની પરિણીતાની હત્યા કરી નાખી હોવાની ઘટના સામે…
Read More » - Gujarat
લગ્ન દરમિયાન વરરાજાને સારી જગ્યાએ ઉતારો ન આપતા જાનૈયાઓ પાછા જતા 181 અભયમ ટીમ આવી મદદે
હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે, ત્યારે દુલ્હન વરરાજાના પરિવારો સહિત જાનૈયાઓ ધામધૂમથી લગ્નમાં મજા માણી રહ્યા છે. જો કે…
Read More » - Ahmedabad
ચોમાસાને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી, આ તારીખથી શરૂ થશે ચોમાસુ
ચાલુ વર્ષે સતત પડી રહેલા કમોસમી વરસાદને કારણે ખેતીને ખૂબ મોટું નુકસાન થયું છે. રાહયમાં હાલ ઉત્તર ગુજરાત,કચ્છ અને દક્ષિણ…
Read More » - Gujarat
રાજકોટમાં મહિલા અને યુવકનું કોઈએ વિચાર્યું પણ ન હોય તેવું થયું અચાનક જ મોત
હાલના સમયમાં કોરોના મહામારી બાદ હાર્ટ એટેકના મોતના કેસોમાં સતત વધારો રહ્યો છે, જેના અવારનવાર બનાવો સામે આવી રહ્યા છે.…
Read More » - Astrology
કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર BAPS સ્વામીનારાયણ મંદિરનું કરાયું ભૂમિપૂજન
સંતો મહંતો આજના કળિયુગમાં પણ દુનિયામાં અધ્યામિકતા અને ભક્તિમય વાતાવરણ બનાવવા માટે સતત કાર્યરત રહેતા હોય છે. દરેક સંપ્રદાયના મહંતો…
Read More »