- Ahmedabad
આજે રાત્રે 12 વાગ્યાથી આખું ગુજરાત લોકડાઉન : સરહદ સીલ, જાણૉ તમે ક્યારે બહાર નીકળી શકશો
ગુજરાતમાં કોરોના વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખીને આજે મધ્યરાત્રિથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા એ…
Read More » - Corona Virus
રાજકોટના આ ડોકટરે કહ્યું, જો કોઈ હોસ્પિટલને કોરોના આઇસોલેશન/ICU માં મેડિકલ ઓફિસરની જરૂર પડે તો હું નિસ્વાર્થભાવે સેવા આપીશ
રાજકોટ: ચીનમાંથી શરુ થયેલા કોરોના વાયરસે આજે આખી દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. ભારતમાં પણ દિવસે ને દિવસે કોરોના વાયરસના…
Read More » - Corona Virus
કોરોના નો ખૌફ: પ્લેનમાં મુસાફરે છીંક ખાધી તો પાઇલોટ ઇમર્જન્સી ગેટમાંથી કૂદી ગયો
કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં હાહાકાર ની સ્થિતિ છે. કોરોનથી ડરી રહયા છે. જો કોઈ ઉધરસ-છીંક ખાય તો પણ આજુબાજુ ના…
Read More » - Ahmedabad
ગુજરાતમાં કોરોના કેસ વધીને 29 થઇ ગયા : એક નું મોત, ભારતમાં કોરોના ત્રીજા સ્ટેજમાં પહોંચ્યું
ભારતમાં અત્યારે કોરોના ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયું છે.દેશભરમાં કોરોના ના કેસ દિવસે ને દિવસે વધી રહયા છે.મહારાષ્ટ્રમાં 15 નવા કેસ…
Read More » - Corona Virus
દિલ્હીમાં કાલથી લોકડાઉન: બોર્ડર સીલ, એરપોર્ટથી લઈને બસ સેવા બધું બંધ, લોકો ક્યારે ઘરની બહાર નીકળી શકે જાણો
કોરોના વાયરસના ચેપના વધતા જોખમને ધ્યાનમાં રાખીને દેશના તમામ શહેરોમાં લોક-ડાઉન જેવી પરિસ્થિતિઓ સર્જાઇ રહી છે. લોકોને તેમના ઘરે કેદ…
Read More » - Ahmedabad
લોકો થાળી-વેલણ લઈને રોડ પર આવી જતા PM મોદીએ તાત્કાલિક ટ્વીટ કરીને શું કહ્યું જાણો
કોરોના વાઈરસને લઈને પીએમ મોદીએ તમામ દેશવાસીઓને આજે 22 માર્ચે જનતા કરફ્યુ રાખવા અપીલ કરી હતી.જનતા કરફ્યુના પગલે એસટી બસ…
Read More » - Corona Virus
ગુજરાતમાં કોરોના એ લીધો એકનો ભોગ: જાણો ક્યાં શહેરમાં થયું મોત
ગુજરાતમાં કોરોના ના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે એ જોતા રાજ્યમાં 25 માર્ચ સુધી 5 શહેરોમાં અંકુશ મુકવામાં…
Read More » - Corona Virus
ગુજરાતમાં સ્થિતિ ચિંતાજનક: આજે પણ કોરોના ના 5 નવા કેસ સામે આવ્યા, ટોટલ 18 કેસ
આખા વિશ્વ સહીત ભારતમાં કોરોના ના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે.ગુજરાતમાં પણ દરરોજ કેસમાં વધારો થઇ રહ્યો છે.રાજ્યમાં…
Read More » - Corona Virus
ભારતમાં વધુ એક કોરોના વાયરસના દર્દીનું દરમિયાન મોત, કુલ 348 કેસ
કોરોનાવાયરસથી પીડિત વ્યક્તિનું પટનાના એઇમ્સમાં મોત થયું છે. આ સાથે ભારતમાં કોરોનાવાયરસ ને લીધે મૃત્યુની સંખ્યા વધીને 6 થઈ ગઈ…
Read More » - Corona Virus
ઇટાલીમાં કોરોના વાયરસથી એક જ દિવસમાં 793 લોકોના મોત, ભારતમાં પણ સ્ટેજ 2 અને 3 ની વચ્ચે
આખું વિશ્વ કોરોના વાયરસ સંકટથી લડી રહ્યું છે. ઇટાલીમાં એક જ દિવસમાં 793 લોકોનાં મોત નીપજ્યાં છે. વિશ્વભરમાં આ ખતરનાક…
Read More »