- Ahmedabad
અમદાવાદ,સુરત,વડોદરા,રાજકોટમાં તમામ દુકાનો-મોલ બંધ: જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ જ મળશે
દેશ સહીત રાજ્યમાં કોરોના વાયરસના કેસ જે ગતિ થી વધી રહ્યા છે એ જોતા સાવચેતીના ભાગરૂપે આગામી 25મી માર્ચ સુધી…
Read More » - Corona Virus
PM મોદીએ દેશવાસીઓને કહ્યું, થોડા દિવસ જે શહેરમાં છો ત્યાં જ…..
દેશમાં કોરોના કેસ વધી રહ્યા છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના ચાર શહેરોમાં લોકડાઉન જેવી પરિસ્થિતિઓ છે. દિલ્હી સહિત અનેક રાજ્યોની સરકારોએ…
Read More » - Corona Virus
કોરોના વાયરસમાં સૌથી પહેલા આ 3 લક્ષણો દેખાય છે, જલ્દી જાણી લો
કોરોના જીવલેણ વાયરસના સંપર્કમાં આવનારા લોકોની સંખ્યા આખા વિશ્વમાં એક કરોડ ને વટાવી ગઈ છે. તાજેતરના અહેવાલમાં કોરોના વાયરસના લક્ષણોને…
Read More » - Corona Virus
કોરોના: હવે ભારતનો વારો, છેલ્લા 24 કલાકમાં જ 100 કેસ, કુલ કેસ 310
દેશભરમાં કોરોના ના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના લગભગ 100 પોઝિટિવ કેસ નોંધાયા છે. દેશભરમાં…
Read More » - Bollywood
સિંગર કનિકા કપૂર સામે FIR દાખલ: એરપોર્ટ પર જ કોરોના પોઝિટિવ હતી છતાં છટકી ગઈ, પછી 400 લોકોને મળી
બોલીવુડની પ્રખ્યાત ગાયિકા કનિકા કપૂરમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. તેનો આખો પરિવાર લખનઉના આઇસોલેશન વોર્ડમાં દાખલ થયો છે. એવો…
Read More » - Ahmedabad
ગુજરાતમાં કોરોના ના 7 કેસ: સુરત, અમદાવાદમાં કલમ 144 લાગુ, પોલીસે બજાર બંધ કરાવ્યા
વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે હવે ગુજરાતમાં પણ એન્ટ્રી કરી છે. ગુજરાતમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે.કાલે…
Read More » - Corona Virus
દુનિયાનો તાકાતવર દેશ કોરોના થી ડર્યો, એક જ દિવસમાં આટલા લોકોના મોત થયા
વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ પણ કોરોના વાયરસ સામે નમતો જોવા મળે છે. ગુરુવાર 19 માર્ચ યુ.એસ. માં કોરોના વાયરસના કુલ…
Read More » - Bollywood
બોલીવુડની પ્રખ્યાત સિંગર કનિકા કપૂરને કોરોના પોઝિટિવ, પિતાએ કહ્યું તે 400 લોકોના સંપર્કમાં આવી
બોલિવૂડની જાણીતી પ્લેબેક સિંગર કનિકા કપૂર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તે 15 માર્ચે લંડનથી લખનઉ આવી હતી. આજદિન…
Read More » - Gujarat
વડોદરા: દુબઈથી ફરીને આવેલા દંપતી સહીત 5 લોકોને આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા, બ્લડ સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા
કોરોનાવાયરસને લઈને સમગ્ર વિશ્વમાં હાહાકાર છે ત્યારે હવે ગુજરાતમાં પણ કોરોના ની એન્ટ્રી થઇ ગઈ છે. આવી સ્થિતિમાં દુબઈથી વડોદરાના…
Read More » - India
PM મોદીનો સંદેશ: રવિવારે સવારે 7 થી 9 જનતા કર્ફ્યુ, કોઈ બહાર નીકળશે નહીં
કોરોના વાયરસથી દેશમાં ગભરાટનું વાતાવરણ છે. દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાત્રે 8 વાગ્યે કોરોના વાયરસ અંગે દેશને સંબોધન…
Read More »