Ahmedabad
-
ખુશખબર: અખાત્રીજ પહેલા સોનાના ભાવમાં નોંધાયો ઘટાડો
હિંદુ ધર્મમાં તહેવારોનું એક ખાસ મહત્વ હોય છે. ત્યારે 22 તારીખ શનિવારના રોજ અખાત્રીજનો તહેવાર છે. આ તહેવારને ધન વૈભવ…
Read More » -
2002 નરોડા હત્યાકાંડ કેસના ચુકાદાને લઈને મોટા સમાચાર
વર્ષ 2002માં ગુજરાતમાં થયેલા ગોધરાકાંડ પછી નરોડા ગામમાં થયેલા હત્યાકાંડ કેસમાં સ્પેશિયલ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપી શકે છે. ઘટનાં…
Read More » -
કેરી રસિકો તૂટી પડો, કેરીના ભાવમાં થયો આટલો બધો ઘટાડો
કેરીના રસિકો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. કમોસમી વરસાદને કારણે બધાને એમ હતું કે કેરીઓ મોંઘી થઈ…
Read More » -
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોબાઈલ ચોરી કરનારી ગેંગ ઝડપાઈ, કેવી રીતે આ ટોળકી આપતી હતી ચોરીને અંજામ?
અમરાઈવાડી પોલીસના હાથે મોબાઈલ ચોરી કરનારી ગેંગ આવી ગઈ છે. આ ગેંગ અમદાવાદ, ગાંધીનગર અને આજુબાજુના વિસ્તારોમાં મોબાઈલ ચોરી કરતી…
Read More » -
ચાંદખેડામાં દર્દનાક ઘટના, એપાર્ટમેન્ટના 10 મા માળેથી નવજાત બાળકને નીચે ફેંકી હત્યા
અમદાવાદના ચાંદખેડાથી એક દર્દનાક ઘટના સામે આવી છે. જેને જાણીને તમે ચકિત થઈ જશો. ચાંદખેડા વિસ્તારમાં નવજાત બાળકની હત્યા કરી…
Read More » -
કાગળ કૌભાંડમાં મંત્રીને બચાવવા અધિકારીનો લેવાયો ભોગ!
ગુજરાતમાં વધુ એક કૌભાંડ થયો હોવાનો આરોપ મુકાયો છે. રાજ્યના પાઠ્યપુસ્તક મંડળના ટેન્ડરમાં કાગળ ખરીદીમાં મસમોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું…
Read More » -
મિશ્ર વાતાવરણને પગલે રાજ્યમાં રોગચાળો ફાટી નીકળતા દવાખાનાઓ ઉભરાયા
રાજ્યમાં એક બાજુ ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. તો બીજી બાજુ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે…
Read More » -
ફૂલ પધરાવવા આવેલા યુવકોએ રિવરફ્રન્ટ પર ખેલ્યો ખૂની ખેલ
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર સાવ નજીવી બાબતને લઈને થયેલ બોલાચાલીમાં જાહેરમાં જ એક યુવકની હત્યા કરાઈ હતી. રિવરફ્રન્ટ પર 2…
Read More » -
પોલીસ સમક્ષ હાજર થતા પહેલા યુવરાજસિંહે આ શું કર્યું…
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના નજીકના ગણાતા એવા શિક્ષક બિપિન ત્રિવેદીએ ડમી કાંડને લઈને યુવરાજસિંહ પર ગંભીર આક્ષેપ કર્યા છે. અને…
Read More » -
કેનેડા ભણવા ગયેલ યુવકને મળ્યું દર્દનાક મોત, જાણો શું છે સમગ્ર મામલો?
દેશમાં વિદેશમાં ભણવાનો અથવા કે ધંધા અર્થે જવાનો યુવાનોમાં અલગ જ ક્રેઝ રહેલો છે. તેના માટે અનેક યુવાનો જતા પણ…
Read More »