Ahmedabad
-
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ 2008: સ્પેશિયલ કોર્ટ આજે ચુકાદો સંભળાવશે, 21 બ્લાસ્ટથી આખું અમદાવાદ હાલી ગયું હતું
જુલાઈ 26, 2008, શનિવાર. અમદાવાદના લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા. કેટલાક કોફી પી રહ્યા હતા, કેટલાક હોસ્પિટલમાં સ્વજનોને મળવા જતા…
Read More » -
કિશન ભરવાડ મર્ડર કેસમાં થયો મોટો ખુલાસો
કિશન ભરવાડ મર્ડર કેસમાં ગુજરાત ATS સતત આરોપીઓની પૂછપરછ કરી રહી છે. પોલીસે આ કેસમાં સામેલ તમામ આરોપીઓની ધરપકડ કરી…
Read More » -
અમદાવાદ: પિતાએ પુત્રને દારૂની લત છોડાવવા માર માર્યો પરંતુ બન્યું એવું કે પિતાને હવે જેલમાં રહેવું પડશે, જાણો શું છે સમગ્ર મામલો….
ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે અને ગુજરાત અને ગુજરાતના લોકો દારૂ મુકત છે તેવું કહેવામાં આવે છે. પરંતુ દારૂને લઈને…
Read More » -
ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસ: ગુજરાત ATSએ વધુ ત્રણ આરોપીઓ ઝડપ્યા, 10 સુધીના રિમાન્ડ મંજૂર
ગુજરાત એટીએસે જિલ્લાના ધંધુકા તાલુકામાં 25 જાન્યુઆરીએ કિશન ભરવાડની હત્યામાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓને કોર્ટે 10…
Read More » -
કિશન ભરવાડ હત્યા પહેલા મૌલાના કમરગનીએ શબ્બીરને કહી હતી આ વાત..
ધંધુકા ફાયરિંગની ઘટનામાં માલધારી સમાજના યુવક કિશન બોળીયા હત્યાના કેસમાં પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ…
Read More » -
આ એન્જીનીયર યુવતીના નામે ફેક આઈડી બનાવી મેસેજ કરતો અને અશ્લીલ ફોટા માંગતો, પછી બ્લેકમેઈલ કરીને…
સોશિયલ મીડિયા પર સંપર્કમાં આવ્યા બાદ યુવતીને અન્ય યુવતીઓના વાંધાજનક વીડિયો, ફોટા મંગાવી બ્લેકમેલ કરનાર આરોપી જય મેવાડા (24)ની અમદાવાદ…
Read More » -
ધંધુકા હત્યા કેસમાં કિશનના સસરા અને સાળા દ્વારા સરકારને આરોપીને માટે કરી આ સજાની માંગણી
ધંધુકા ફાયરિંગની ઘટનામાં માલધારી સમાજના યુવક કિશન બોળીયા હત્યાના કેસમાં ગુજરાતમાં દરેક જગ્યાએ વિરોધ કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં અનેક…
Read More » -
સગાઇ બાદ યુવક-યુવતી ફરતા હતા સાથે અને એક દિવસ થયું એવું કે, બાદમાં ભાવિ સસરાં એ પણ આપી મંજૂરી, બાદમાં થઇ જોવાજેવી…
આજના સમયમાં છોકરી છોકરાની સગાઇ થઇ ગયા બાદ બને એકબીજાને સમજવા અને જાણવા માટે એકબીજા સાથે સમય પસાર કરતા હોય…
Read More » -
માલધારી સમાજના યુવક કિશન ભરવાડ ની હત્યાના કેસમાં પોલીસને આ સબૂતો પણ મળી આવ્યા…
ધંધુકા ફાયરિંગની ઘટનામાં માલધારી સમાજના યુવક કિશન બોળીયા હત્યા બાદ ગુજરાતમાં સતત ભયનો માહોલ ઉભો થયેલો છે. જ્યારે તેની હત્યા…
Read More » -
અમદાવાદમાં કોરોનાના કેસમાં થયો ઘટાડો, 24 કલાકમાં નોંધાયા આટલા કેસ…
ગુજરાતમાં કોરોનાને લઈને આજે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ઘટાડો થતા 12911 કેસ સામે આવ્યા છે.…
Read More »